સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/આનંદયાત્રી પુ. લ.

From Ekatra Wiki
Revision as of 04:29, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ‘પુ. લ.’ એવાલોકલાડીલાનામેમહારાષ્ટ્રનાઘરઘરમાંજાણીતાઅને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ‘પુ. લ.’ એવાલોકલાડીલાનામેમહારાષ્ટ્રનાઘરઘરમાંજાણીતાઅનેમાનીતામરાઠીલેખકઅનેસંસ્કૃતિપુરુષપુરુષોત્તમલક્ષ્મણદેશપાંડેમરાઠીમાનસપરકેટલાછવાઈગયાહતા!—કેટલીકહકીકતો: ૧. પુ. લ.નાંબાવનપુસ્તકોની૨૦૦જેટલીઆવૃત્તિઓથઈછે. ૨. પુ. લ.એલખેલાઅનેદિગ્દર્શિતકરેલા‘તીફૂલરાણી’ નાટકનો૧,૧૧૧મોપ્રયોગ૧૯૯૪માંથયો. ત્યારપછીપણઅનેકવારતેભજવાતુંરહ્યુંછે. ૩. લેખકઅનેનાટ્યકલાકારતરીકેથયેલીઆવકમાંથીપુ. લ.એસવાકરોડરૂપિયાજેટલીરકમજ્ઞાન-વિજ્ઞાનનોપ્રસારકરતીતેમજવંચિતોનેમદદકરતીસંસ્થાઓનેસહાયતરીકેઆપીછે. ૪. પુ. લ.નાજીવનસર્જનપરનુંએકસંગ્રહાલયમુંબઈમાં૧૯૯૩થીછે.