સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/નહુંઝાઝુંમાગું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નહુંઝાઝુંમાગું નહુંઝાઝુંમાગું, નથીમારુંત્રાગું; પણહૃદયમાંજે...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
નહુંઝાઝુંમાગું
 
નહુંઝાઝુંમાગું,
 
નથીમારુંત્રાગું;
ન હું ઝાઝું માગું
પણહૃદયમાંજેવ્રણપડ્યા,
ન હું ઝાઝું માગું,
સહુંસકલએનીબળતરા,
નથી મારું ત્રાગું;
વિનાચીસે,
પણ હૃદયમાં જે વ્રણ પડ્યા,
વિનારીસે;
સહું સકલ એની બળતરા,
બસ, સહનનુંએવુંબલદે.
વિના ચીસે,
નહુંઝાઝુંમાગું,
વિના રીસે;
નથીમારુંત્રાગું;
બસ, સહનનું એવું બલ દે.
મુજરિપુરિપુત્વેમચીરહે
ન હું ઝાઝું માગું,
છતાંમારેહૈયેકદીયપ્રતિશત્રુત્વફણગો
નથી મારું ત્રાગું;
ફૂટીનેફેલાયેવિષતરુ—નએવુંકદીબને;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
બસ, સહનનુંએવુંબલદે.
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
નહુંઝાઝુંમાગું,
ફૂટીને ફેલાયે વિષતરુ—ન એવું કદી બને;
નથીમારુંત્રાગું;
બસ, સહનનું એવું બલ દે.
મુજજીવનછોનેવિફલઆ
ન હું ઝાઝું માગું,
બને, તોયેકો’નાંઉર-ઉપવનોધ્વસ્તકરવા,
નથી મારું ત્રાગું;
અજાણેકેજાણે,
મુજ જીવન છો ને વિફલ આ
કદીયેકોટાણે, મુજથકીકશુંયેનવબને;
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
બસ, સહનનુંએવુંબલદે.
અજાણે કે જાણે,
નહુંઝાઝુંમાગું,
કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને;
કરુંવાનાત્રાગું,
બસ, સહનનું એવું બલ દે.
પણકદીયએવુંપણબને:
ન હું ઝાઝું માગું,
હુંજેવાનીરાખેજનમભૂમિનાંખાતરબને,
કરું વા ના ત્રાગું,
દઉંતોદગ્ધીહુંમુજજીવનસંપૂર્ણહૃદયે;
પણ કદીય એવું પણ બને:
હૃદયગરવેમત્તનબને,
હું જેવાની રાખે જનમભૂમિનાં ખાતર બને,
મનનવચઢેતર્કચકવે;
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
બસ, મરણનુંએવુંબલદે.
હૃદય ગરવે મત્ત ન બને,
મન નવ ચઢે તર્કચકવે;
બસ, મરણનું એવું બલ દે.
{{Right|[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]}}
{{Right|[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]}}
</poem>
</poem>

Latest revision as of 11:47, 29 September 2022



ન હું ઝાઝું માગું
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડ્યા,
સહું સકલ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ—ન એવું કદી બને;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જીવન છો ને વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદીય એવું પણ બને:
હું જેવાની રાખે જનમભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
હૃદય ગરવે મત્ત ન બને,
મન નવ ચઢે તર્કચકવે;
બસ, મરણનું એવું બલ દે.
[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]