સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/પાયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> લોકતંત્રાનોસાચોપાયોશોછે, તેમજએપાયોઆપણાલોકતંત્રામાંકેટલેઅં...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
લોકતંત્રાનોસાચોપાયોશોછે,
 
તેમજએપાયોઆપણાલોકતંત્રામાંકેટલેઅંશેછે,
 
એજાણવુંજરૂરીછે.
લોકતંત્રાનો સાચો પાયો શો છે,
લોકતંત્રામાંકોઈમહત્ત્વનોઆધારહોયતોતે,
તેમ જ એ પાયો આપણા લોકતંત્રામાં કેટલે અંશે છે,
પ્રત્યેકવ્યક્તિએપોતાનાસ્વાર્થને
એ જાણવું જરૂરી છે.
સમષ્ટિનાકલ્યાણમાંજતાકરવા
લોકતંત્રામાં કોઈ મહત્ત્વનો આધાર હોય તો તે,
તેમજપોતાનીશક્તિઓનેસમષ્ટિનાહિતમાંવાપરવીતેછે.
પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વાર્થને
આખાઇતિહાસકાળદરમિયાનદેખાતી
સમષ્ટિના કલ્યાણમાં જતા કરવા
દેશનીગુલામીમનોવૃત્તિનામૂળકારણની
તેમજ પોતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે.
જોઆપણેશોધકરીશું,
આખા ઇતિહાસકાળ દરમિયાન દેખાતી
તોએજણાયાવિનાનહીંરહેકેએકંદર
દેશની ગુલામી મનોવૃત્તિના મૂળ કારણની
ભારતનીપ્રજામાંસમષ્ટિ-હિતનીસાચીસમજણનેબદલે
જો આપણે શોધ કરીશું,
વૈયક્તિકસ્વાર્થનીવૃત્તિજપ્રધાનપણુંભોગવતીરહીછે,
તો એ જણાયા વિના નહીં રહે કે એકંદર
અનેતેણેજબધોસર્વનાશનોતર્યોછે.
ભારતની પ્રજામાં સમષ્ટિ-હિતની સાચી સમજણને બદલે
મૂડીવાદીઓનીદૃષ્ટિ,
વૈયક્તિક સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભોગવતી રહી છે,
અમલદારોનીસાચીજવાબદારીપ્રત્યેબેપરવાઈ,
અને તેણે જ બધો સર્વનાશ નોતર્યો છે.
વ્યાપારીઓનીવિદેશીવસ્તુઓનાદલાલબનવાનીકુટેવ,
મૂડીવાદીઓની દૃષ્ટિ,
અનેકેળવણીનાક્ષેત્રામાંકામકરતા
અમલદારોની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ,
તેમજલોકમતકેળવવાપત્રોચલાવતાવર્ગની
વ્યાપારીઓની વિદેશી વસ્તુઓના દલાલ બનવાની કુટેવ,
માત્રઅંગતલાભનીદૃષ્ટિએથતીપ્રવૃત્તિ...
અને કેળવણીના ક્ષેત્રામાં કામ કરતા
— એબધુંજ્યારેવિચારુંછું,
તેમજ લોકમત કેળવવા પત્રો ચલાવતા વર્ગની
ત્યારેમારીસાદીસમજણનેએમચોક્કસલાગેછેકે
માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી પ્રવૃત્તિ...
લોકરાજ્યસ્થપાયુંછે, તેનુંબંધારણઘડાયુંછે,
— એ બધું જ્યારે વિચારું છું,
તેનાઉત્સવોઊજવાયછે,
ત્યારે મારી સાદી સમજણને એમ ચોક્કસ લાગે છે કે
પણખાટલેમોટીખોટકેનક્કરપાયોજનથી.
લોકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે,
એટલેકેઉદ્યોગપતિ, અમલદારો, સંસ્કારીગણાતાવિદ્વાનો
તેના ઉત્સવો ઊજવાય છે,
—એબધાલોકોરાજ્યનેઉપકારકથાયએવી
પણ ખાટલે મોટી ખોટ કે નક્કર પાયો જ નથી.
સમષ્ટિ-હિતનીદૃષ્ટિએકામકરતાનથી.
એટલે કે ઉદ્યોગપતિ, અમલદારો, સંસ્કારી ગણાતા વિદ્વાનો
—એ બધા લોકો રાજ્યને ઉપકારક થાય એવી
સમષ્ટિ-હિતની દૃષ્ટિએ કામ કરતા નથી.
</poem>
</poem>

Latest revision as of 11:52, 29 September 2022



લોકતંત્રાનો સાચો પાયો શો છે,
તેમ જ એ પાયો આપણા લોકતંત્રામાં કેટલે અંશે છે,
એ જાણવું જરૂરી છે.
લોકતંત્રામાં કોઈ મહત્ત્વનો આધાર હોય તો તે,
પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વાર્થને
સમષ્ટિના કલ્યાણમાં જતા કરવા
તેમજ પોતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે.
આખા ઇતિહાસકાળ દરમિયાન દેખાતી
દેશની ગુલામી મનોવૃત્તિના મૂળ કારણની
જો આપણે શોધ કરીશું,
તો એ જણાયા વિના નહીં રહે કે એકંદર
ભારતની પ્રજામાં સમષ્ટિ-હિતની સાચી સમજણને બદલે
વૈયક્તિક સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભોગવતી રહી છે,
અને તેણે જ બધો સર્વનાશ નોતર્યો છે.
મૂડીવાદીઓની દૃષ્ટિ,
અમલદારોની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ,
વ્યાપારીઓની વિદેશી વસ્તુઓના દલાલ બનવાની કુટેવ,
અને કેળવણીના ક્ષેત્રામાં કામ કરતા
તેમજ લોકમત કેળવવા પત્રો ચલાવતા વર્ગની
માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી પ્રવૃત્તિ...
— એ બધું જ્યારે વિચારું છું,
ત્યારે મારી સાદી સમજણને એમ ચોક્કસ લાગે છે કે
લોકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે,
તેના ઉત્સવો ઊજવાય છે,
પણ ખાટલે મોટી ખોટ કે નક્કર પાયો જ નથી.
એટલે કે ઉદ્યોગપતિ, અમલદારો, સંસ્કારી ગણાતા વિદ્વાનો
—એ બધા લોકો રાજ્યને ઉપકારક થાય એવી
સમષ્ટિ-હિતની દૃષ્ટિએ કામ કરતા નથી.