સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/બાળગીતોની કસોટી

From Ekatra Wiki
Revision as of 05:30, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણાઘણાકવિઓબાળકોમાટેલખતારહ્યાછે. અનેકવિનથીતેવાપણઘણા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણાઘણાકવિઓબાળકોમાટેલખતારહ્યાછે. અનેકવિનથીતેવાપણઘણાલેખકો — ખાસકરીનેબાળશિક્ષણસાથેજોડાયેલાશિક્ષકો — બાળકોમાટેગીતોજોડતારહ્યાછે, જેમાંકવિતાઅનેબાળકોબંનેપરઅત્યાચારજથતોરહ્યોછે. પણબાળચેતનાનીસાથેઅનુસંધાનસાધીસાચીકવિતાઆપતારહેએવાકવિનીઆપણનેજરૂરછે. બાળકોમાટેજલખવું, એવાકશાભારણવિનાસહજરીતેસૌંદર્યઅનેઆનંદનાસ્વયંભૂઉદ્ગારતરીકેલખાયેલાંકાવ્યોકવિઓએબાળકોઆગળધરતારહેવુંજોઈએ. કાવ્યમાંભાષાનું, ભાવનું, વિચારનુંકેવસ્તુનુંઔચિત્યસાચવવું, એઘણુંનાજુકઅનેદોરપરચાલવાજેવુંકામછે. કાવ્યઅંગેપહેલુંભયસ્થાનએરહેછેકેકવિનેલયકેછંદહાથઆવીજાય, એટલેતેનોઉદ્ગારપૂરતોકાવ્યમયસંસ્કારપામ્યાવિના, કલ્પનાકેભાવથીરસાયાવિના, ઉપરચોટિયોગદ્યાળુબનીજાયછે. બાળગીતોમાંતોઆવુંસહેલાઈથીથઈજાય, કેમકેબાળકાવ્યનીબાનીનેબનેતેટલીબાળકનીસપાટીપરરાખવાનીછે. અનેઆમાંઊલટીકવિનીવધુકસોટીથાયછે; સપાટીનીનિકટરહીતેણેચારુતાસાધવાનીછે.