સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મૌનને પીધેલો કવિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અલગારીકવિમકરન્દદવેવન, ઉપવનઅનેતપોવનનાયાત્રીહતા. એમનીવા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
અલગારીકવિમકરન્દદવેવન, ઉપવનઅનેતપોવનનાયાત્રીહતા. એમનીવાણીમાંસચ્ચાઈઅનેઉષ્મા. આમૌનનોઆરાધકઅનેશબ્દનોસાધકબાળકનીજેમરમૂજપણકરેઅનેહસીશકે. મકરન્દશબ્દનીપાછળમૌનનેપીધેલોકવિ.
 
અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:13, 30 September 2022


અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ.