સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/નામ બદલાયાં છે: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} રજવાડામાંદરબારીકવિઓઅનેભાટચારણોહતા. જોકોઈએમમાનેકેએદર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
રજવાડામાંદરબારીકવિઓઅનેભાટચારણોહતા. જોકોઈએમમાનેકેએદરબારોહવેગયાતોએનરીભ્રાંતિજછે. એદરબારનાંનામબદલાયાંછેએટલુંજ. હવેપ્રતિષ્ઠાનોદરબારછે, લોકોનોપણદરબારછે. એનેરીઝવનારોપણલેખકોનોએકવર્ગછે. આઆરાધનાકરવાપાછળઅનેકપ્રકારનીસાહિત્યેતરલાલસાઓકામકરતીહોયછે.
 
આપણોલેખક, પોતાનીસગવડખાતર, પોતાનામોટાભાગનાવાચકોનેનિરક્ષરમાનેછે. આવાચકોપ્રત્યેએનેઅસીમકરુણાછે. એનેકશીતકલીફનપડે, એકશોક્લેશકેઆક્રોશનઅનુભવે, એકથાનાસંમોહનમાંપરવશથઈનેલેખકજેઆપેતેસુખદજડતાથીસ્વીકાર્યેજાય, એકશીપ્રતિક્રિયાનોઉપદ્રવઊભોનકરેએવીરીતેઆપણુંમોટાભાગનુંકથાસાહિત્યરચાતુંજાયછે.
રજવાડામાં દરબારી કવિઓ અને ભાટચારણો હતા. જો કોઈ એમ માને કે એ દરબારો હવે ગયા તો એ નરી ભ્રાંતિ જ છે. એ દરબારનાં નામ બદલાયાં છે એટલું જ. હવે પ્રતિષ્ઠાનો દરબાર છે, લોકોનો પણ દરબાર છે. એને રીઝવનારો પણ લેખકોનો એક વર્ગ છે. આ આરાધના કરવા પાછળ અનેક પ્રકારની સાહિત્યેતર લાલસાઓ કામ કરતી હોય છે.
આપણો લેખક, પોતાની સગવડ ખાતર, પોતાના મોટા ભાગના વાચકોને નિરક્ષર માને છે. આ વાચકો પ્રત્યે એને અસીમ કરુણા છે. એને કશી તકલીફ ન પડે, એ કશો ક્લેશ કે આક્રોશ ન અનુભવે, એ કથાના સંમોહનમાં પરવશ થઈને લેખક જે આપે તે સુખદ જડતાથી સ્વીકાર્યે જાય, એ કશી પ્રતિક્રિયાનો ઉપદ્રવ ઊભો ન કરે એવી રીતે આપણું મોટા ભાગનું કથાસાહિત્ય રચાતું જાય છે.
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}}
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits