સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિપ્રસાદ ન. પટેલ/ગામ ગોકુળિયું કેમ બને?

From Ekatra Wiki
Revision as of 07:12, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણેગમેતેટલુંદાનઉઘરાવીનેકેસરકારનાપૈસાલઈનેગામનીસજાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણેગમેતેટલુંદાનઉઘરાવીનેકેસરકારનાપૈસાલઈનેગામનીસજાવટકરીશું, પણજ્યાંસુધીનાનાનાનાઉદ્યોગથીતેનાંઘરેઘરનેધમધમતાંનહીંકરીએત્યાંસુધીઆલાચારગામોભીખમાગતાંજરહેશે. એકકિલોસારારૂનીકિંમત૫૦રૂપિયાછે. એકકિલોનબળામાંનબળાકાપડનીકિંમત૩૦૦રૂપિયાછે. ૬૫ટકાવસ્તીગામડાંમાંછે, બજારપણગામડુંજછે. તોપણએકકિલોરૂનીપ્રક્રિયામાં૨૫૦રૂપિયાશહેરમાંજાયછે. તેજરીતેએકકિલોબિસ્કીટબનાવવાવપરાતીસામગ્રીઓનીકિંમત૨૨રૂપિયાછેજ્યારેબિસ્કીટનીકિંમત૫૬રૂપિયાછે. એકચોરસફૂટકાચાચામડાનીકિંમત૩૦રૂપિયાછે, જ્યારેતેમાંથીબનતાઆઠચંપલોનીકિંમત૮૦૦રૂપિયાથવાજાયછે. ગામડાંમાંથીલીંબડાઅનેબાવળોલાતીવાળા૧૫થી૨૦રૂપિયેમણનીકિંમતેલઈવેતરીસાઈઝમાંકાપી૩૦૦-૪૦૦રૂપિયેમણનાભાવેવેચેછે. આરીતેપાપડ, અથાણાં, મસાલા, તેલ, વેફર, સાબુવગેરેજેવામાલગામડાંમાંજસરળટેક્નોલોજીથીતૈયારથાયતેમાટેવિજ્ઞાનમદદેઆવે, તોગામનીઆવકમાંસારોએવોવધારોકરીશકાય. આઉપરાંતગામડાંમાંપ્રવેશેલીબૅન્કોજેટલીથાપણોલેછેતેનાસામેધિરાણ૧૦ટકાપણકરતીનથી. તેનેફરજપાડવીજોઈએકેતેથાપણોના૫૦ટકાઉપરાંતજેતેગામમાંધિરાણકરવુંજપડે, અનેજોતેનાકરેતોઆનાણાંશહેરનાવિકાસમાટેલઈજતાંપહેલાંતેમણેગામ-વિકાસમાટેતેનાણાંનોએકટકોઆપવોજપડે. અમારાજગામનોજોદાખલોઆપુંતોબૅન્કોનેપોસ્ટઓફિસમાંસાડાત્રણકરોડનીથાપણોછે, જ્યારેતેમનુંધિરાણ૩૦લાખકરતાંવધારેનથી. આમઅમારાગામને૩કરોડનાએકટકાલેખેગણીએતોદરવર્ષે૩લાખરૂપિયાગ્રામવિકાસમાટેમળે. [‘પ્રજારાજ’ સામયિક]