સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/સંસ્કારિતાનો સ્પર્શ

From Ekatra Wiki
Revision as of 07:19, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઉમાશંકરજોશીનેગુજરાતનાબધારાજનેતાઓઓળખશે. કારણએનથીકેએક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઉમાશંકરજોશીનેગુજરાતનાબધારાજનેતાઓઓળખશે. કારણએનથીકેએકવિછે, કેગુજરાતનાસંસ્કારપુરુષછે. તેઓરાજ્યસભાનાસભ્યહતા. ગુજરાતયુનિવર્સિટીનાવાઈસ-ચાન્સેલરહતા. તેમણેથોડાંકતીખાંતમતમતાંભાષણોકર્યાંછે, નિવેદનોકર્યાંછે, મોરારજીદેસાઈથીમાંડીચીમનભાઈપટેલજેવાસાથેઝીકઝીલીછે. પણતેમનેકવિતરીકેઓળખનારાએકાદઘનશ્યામઓઝાકેએકાદમાધવસિંહસોલંકીનીકળેતોભયોભયો! અમારામહારાષ્ટ્રનીતાસીરજુદી. મહારાષ્ટ્રનામુખ્યપ્રધાનમહારાષ્ટ્રનાપ્રસિદ્ધકવિઓ-સર્જકોનેદીઠેઓળખે; મહારાષ્ટ્રનોઅધિકારીવર્ગસાહિત્યકારહોયતોએનીઆમન્યારાખે. રાજપુરુષોનીચિઠ્ઠીથીગુજરાતનાસચિવાલયમાંકામકઢાવીશકાય. કવિનુંનામઅનેતેનોઅવાજસરકારીખાતાંઓમાંથીસહકારમેળવવામાંકારગતથતુંહોય, એમહારાષ્ટ્રમાંમેંજોયું-અનુભવ્યુંછે. ગુજરાતનીનેતાગીરીપાસેસંસ્કારિતાનોઆસ્પર્શનથી.