સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘વિશ્વરથ’/ક્યાં ગયા?

Revision as of 12:51, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મોતજેવામોતનેપડકારનારાક્યાંગયા? શત્રુનાપણશૌર્યપરવારીજનારાક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મોતજેવામોતનેપડકારનારાક્યાંગયા?
શત્રુનાપણશૌર્યપરવારીજનારાક્યાંગયા?
લોભ-લાલચથીનજરનેચોરનારાક્યાંગયા?
પ્રાણઅર્પીનેપરાર્થેપોઢનારાક્યાંગયા?
ધ્યેયનીખાતરફનાગીરીસ્વીકારીનેસ્વયં—
કાળસામેઆંખનેટકરાવનારાક્યાંગયા?
વિશ્વનાવેરાનઉપવનનેફરીમહેકાવવા
જિંદગીનાજોમનેસીંચીજનારાક્યાંગયા?
ગર્વમાંચકચૂરસાગરનીખબરલઈનાખવા
નાવડીવમળોમહીંફંગોળનારાક્યાંગયા?
મોજમાણોઆજની, નાકાલનીપરવાકરો!
—એમઅલગારીબનીનેજીવનારાક્યાંગયા?
રંગનીછોળોઉછાળીરોજમયખાનામહીં,
‘વિશ્વરથ’નાસંગમાંપાગલથનારાક્યાંગયા?