સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સૂચિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ સૂચિ | }} <big>'''અનુક્રમ'''</big> <div class="circle-list"> {{col-begin}} {{col-3}} * * * * * * * SSS/...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ સૂચિ   |  }}
{{Heading| લેખક-નામોની અકારાદિક્રમ સૂચિ |  }}
 
{{ContentBox
|heading =
|text =
{{Poem2Open}}
આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ''ત્રિપાઠી બકુલ ૧૯૨૮''. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું ''નેવિગેશન'' સહાયક બનશે. ઉ. ત. ''૧૯૨૧-૧૯૩૦'' એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ''ત્રિપાઠી બકુલ'' ની વધુ વિગતો મેળવી શકાશે.
ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’γમૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. γની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦.
વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે
ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦
પંડ્યા નટવરલાલ ૧૯૨૦
કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે.
આચાર્ય, પંન્યાસ, મુનિ, સ્વામી – એવી વિશેષ ઓળખ નામપૂર્વે [–] ચોરસ કૌંસમાં દર્શાવી છે. પણ અકારાદિક્રમ નામ-અનુસારી રાખ્યો છે.
<br>
}}
<br>


<big>'''અનુક્રમ'''</big>
<big>'''અનુક્રમ'''</big>

Revision as of 13:42, 28 November 2022


લેખક-નામોની અકારાદિક્રમ સૂચિ

આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ત્રિપાઠી બકુલ ૧૯૨૮. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું નેવિગેશન સહાયક બનશે. ઉ. ત. ૧૯૨૧-૧૯૩૦ એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ત્રિપાઠી બકુલ ની વધુ વિગતો મેળવી શકાશે. ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’γમૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. γની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦.

વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે

ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦ પંડ્યા નટવરલાલ ૧૯૨૦ કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે. આચાર્ય, પંન્યાસ, મુનિ, સ્વામી – એવી વિશેષ ઓળખ નામપૂર્વે [–] ચોરસ કૌંસમાં દર્શાવી છે. પણ અકારાદિક્રમ નામ-અનુસારી રાખ્યો છે.



અનુક્રમ