સરોવરના સગડ/ઉપોદ્ઘાત: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 160: Line 160:
('યશવંત શુક્લ', પૃ. ૪૫)  
('યશવંત શુક્લ', પૃ. ૪૫)  
આ વિધાન સ્વયં અસરકારક છે. પણ ‘મહાભારત'ના 'સભાપર્વ’ના શ્લોકના ચરણના સંદર્ભમાં જોઈએ તો વધુ અસરકારક લાગે છે. આ ચરણ છે :  
આ વિધાન સ્વયં અસરકારક છે. પણ ‘મહાભારત'ના 'સભાપર્વ’ના શ્લોકના ચરણના સંદર્ભમાં જોઈએ તો વધુ અસરકારક લાગે છે. આ ચરણ છે :  
'ન સા સભા યત્ર ન સાન્ત વૃદ્ધા: ।'
‘ન સા સભા યત્ર ન સાન્ત વૃદ્ધા: ।'
એ અર્થમાં એ (ચિનુ મોદી) ક્ષણોના મહેલના માણસ હતા. (પૃ. ૧૫૫)  
એ અર્થમાં એ (ચિનુ મોદી) ક્ષણોના મહેલના માણસ હતા. (પૃ. ૧૫૫)  
'ક્ષણોના મહેલમાં'. ચિનુભાઈની કૃતિ છે એ સંદર્ભમાં જોઈએ તો આ વાક્ય એકદમ ચમત્કૃતિ બની જાય છે.
‘ક્ષણોના મહેલમાં'. ચિનુભાઈની કૃતિ છે એ સંદર્ભમાં જોઈએ તો આ વાક્ય એકદમ ચમત્કૃતિ બની જાય છે.
પ્રસ્તાવના આટલી બધી લાંબી હોય? ન હોય પણ આ પ્રસ્તાવના નથી ઉપોદ્ઘાત છે. હવે ઉપોદ્ઘાત લખાતા બંધ થઈ ગયા છે. પણ, નરસિંહરાવે લખેલો મુનશીના ‘ગુજરાતનો નાથ'નો ઉપોદ્ઘાત અને રઘુવીર ચૌધરીએ લખેલો ભગવતીકુમાર શર્માની નવલકથા ‘અસૂર્યલોક’નો ઉપોદ્ઘાત – આ બંને ઉપોદ્ઘાતની મારા મન પર અમીટ છાપ છે. ઉપોદ્ઘાતકારનું કામ વાચકોને એક ઉત્તમ પુસ્તક વાંચવા માટે મજબૂર કરવાનું છે. આમ કરવામાં હું કેટલો સફળ થયો છું તે જાણતો નથી; પણ, મેં એવો પ્રયત્ન અવશ્ય કર્યો છે.
પ્રસ્તાવના આટલી બધી લાંબી હોય? ન હોય પણ આ પ્રસ્તાવના નથી ઉપોદ્ઘાત છે. હવે ઉપોદ્ઘાત લખાતા બંધ થઈ ગયા છે. પણ, નરસિંહરાવે લખેલો મુનશીના ‘ગુજરાતનો નાથ'નો ઉપોદ્ઘાત અને રઘુવીર ચૌધરીએ લખેલો ભગવતીકુમાર શર્માની નવલકથા ‘અસૂર્યલોક’નો ઉપોદ્ઘાત – આ બંને ઉપોદ્ઘાતની મારા મન પર અમીટ છાપ છે. ઉપોદ્ઘાતકારનું કામ વાચકોને એક ઉત્તમ પુસ્તક વાંચવા માટે મજબૂર કરવાનું છે. આમ કરવામાં હું કેટલો સફળ થયો છું તે જાણતો નથી; પણ, મેં એવો પ્રયત્ન અવશ્ય કર્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}