સરોવરના સગડ/પ્રારંભિક

Revision as of 01:21, 5 May 2024 by Meghdhanu (talk | contribs)

Sarovar na sagad Image 1.jpg
સરોવરના સગડ



હર્ષદ ત્રિવેદી





ડિવાઇન પબ્લિકેશન્સ
અમદાવાદ

Sarovar na sagad Image 1.jpg



SAROVARNA SAGAD
(Portraits from memory)
Written by Harshad Trivedi
Divine Publications, Ahmedabad
2018


ISBN: 978-93-87908-13-0

© બિન્દુ ભટ્ટ

પ્રથમ આવૃત્તિ : ૧૫ જુલાઈ, ૨૦૧૮
પ્રત : ૫૦૦
મૂલ્ય રૂ. ૨૨૦/-



પ્રકાશક
ડિવાઇન પબ્લિકેશન્સ
૩૦, બીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા,
ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
ફોન : ૦૭૯-૨૨૧૬૭૨૦૦, મો. ૯૮૨૫૦ ૫૭૯૦૫
E-mail: divinebooksworld@gmail.com
web: www.divinepublications.org


ટાઈપ સેટિંગ: સોહમ ગ્રાફિક્સ, અમદાવાદ
મુદ્રણ: યુનિક ઑફસેટ, અમદાવાદ




અર્પણ
જેમણે, જીવનમાં શું કરવું અને શું ન કરવું
એ પરોક્ષ રીતે શીખવ્યું તે
પ્રિય
વિનોદ ભટ્ટ
અને
રજનીકુમાર પંડ્યાને…

હર્ષદ ત્રિવેદી





સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ,
યુગ જેવા યુગની કરું ક્ષણ.
- રાજેન્દ્ર શાહ






આભારી છું
આદરણીય શ્રી રઘુવીર ચૌધરી, ધીરુ પરીખ, પ્રફુલ્લ રાવલ,
રતિલાલ બોરીસાગર, ચંદ્રકાન્ત શેઠ, બિન્દુ ભટ્ટ, રમેશ ર. દવે,
કિરીટ દૂધાત, શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, કુમારપાળ દેસાઈ,
પૂ. વિજયશીલચંદ્રસૂરિ, સતીશ વ્યાસ, ડંકેશ ઓઝા, મનોજ રાવલ,
સરૂપ ધ્રુવ, પ્રતીક્ષા બ્રહ્મભટ્ટ, દક્ષા વ્યાસ, સંધ્યા ભટ્ટ, સંધ્યા શાહ,
જયેશ ભોગાયતા, સાવ અજાણ્યા વાચકો તથા અમૃત ચૌધરી...




લેખકનાં અન્ય પુસ્તકો

કાવ્યસંગ્રહ
એક ખાલી નાવ (૧૯૮૪, ૧૯૯૧, ૨૦૦૦) કવિશ્રી જયન્ત પાઠક પુરસ્કાર
રહી છે વાત અધૂરી (૨૦૦૨)
તારો અવાજ (૨૦૦૩)
તરવેણી (૨૦૧૪)
તમે ખરા! (૨૦૧૭)
ઝાકળમાં ઘર (સમગ્ર કવિતા) (૨૦૧૭)
વાર્તાસંગ્રહ
જાળિયું (૧૯૯૪, ૨૦૦૬, ૨૦૧૬)
નવલકથા
સોનાની દ્વારિકા (૨૦૧૭)
ફૂલવા (હવે પછી)
લોકગીત-આસ્વાદ
કંકુચોખા (૨૦૧૭) કુમારચંદ્રક ૨૦૧૬
બાળવાર્તા
પાણીકલર (૧૯૯૦, ૧૯૯૨, ૨૦૧૭)
વિવેચન
શબ્દાનુભવ (૨૦૦૭)
નિબંધ
સરોવરના સગડ (સાહિત્યકારોનાં રેખાચિત્રો) (૨૦૧૮)
સંપાદન
ગુજરાતી કવિતાચયન :૧૯૯૧(૧૯૯૨)
સ્મરણરેખ (દિવંગત સાહિત્યકારોનાં સંસ્મરણો) (૧૯૯૭)
ગઝલશતક (સાંપ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯)
ગૂર્જર અદ્યતન નિબંધસંચય (ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯)
૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૯)
તપસીલ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તર) (૧૯૯૯)
લાલિત્ય (સાંપ્રત ગુજરાતી લલિતગદ્ય) (૨૦૦0)
૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૧)
વેદના એ તો વેદ (ઉશનસનાં ગીતો) (૨૦૦૧)
દલિતસાહિત્ય (૨૦૦૩)
અલંકૃતા (અકાદેમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગ્રંથો વિશે) (૨૦૦૫)
નવલકથા અને હું (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭)
રાજેન્દ્ર શાહનાં સોનેટ (૨૦૦૭)
અસ્મિતાપર્વ (વાક્ધારા ૧થી ૧૦ ગ્રંથો) (૨૦૦૮)
ટૂંકીવાર્તા અને હું (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯)
પાંચ દાયકાનું પરિદર્શન (૨૦૧૦)
અસ્મિતાપર્વ (વાક્ધારા ૧૧થી ૧૫ ગ્રંથો) (૨૦૧૪)
નાટક અને હું (નાટ્યકર્મીઓની કેફિયત) (૨૦૧૪)
કવિતા અને હું (કવિઓની કેફિયત) (૨૦૧૪)
નિબંધ અને હું (નિબંધકારોની કેફિયત) (૨૦૧૪)
અસ્મિતાપર્વ (વાક્ધારા ૧૬થી ૨૦ ગ્રંથો) (૨૦૧૮)
જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ (ગ્રંથ ૧થી ૩) (૨૦૧૮)
સામયિક સંપાદન :
(૧) સંક્રમણ (કવિતાનું અનિયતકાલીન) (૧૯૮૮થી ૧૯૮૯)
(૨) ઉદ્ગાર (આર. આર. શેઠની કંપનીનું મુખપત્ર) (૧૯૯૨થી ૧૯૯૭)
(૩) શબ્દસૃષ્ટિ (ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર) (૧૯૯૫થી ૨૦૧૪)
અખબારી કોલમલેખન :
(૧) 'ગાંધીનગર સમાચાર' અને 'દિવ્યભાસ્કર' (વિવિધ તબક્કે)
પારિતોષિક સન્માન :
(૧) કવિશ્રી જયન્ત પાઠક પુરસ્કાર ‘એક ખાલી નાવ’ કાવ્યસંગ્રહ માટે (૧૯૯૨)
(૨) કવીશ્વર દલપતરામ એવોર્ડ ૨૦૧૩
(૩) કુમાર ચંદ્રક (૨૦૧૬)