સોરઠિયા દુહા/23: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|23 | ????? ????}}")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|23 | ????? ????}}
{{Heading|23 |}}
 
 
<poem>
મનવેધુ કોઈ મળ્યા નહિ, મળ્યા એટલા ગરજી;
દિલની ભીતર જામા ફાટ્યા, કેમ સીવે દરજી!
</poem>
{{Poem2Open}}
મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ.
{{Poem2Close}}

Revision as of 05:02, 10 June 2022


23


મનવેધુ કોઈ મળ્યા નહિ, મળ્યા એટલા ગરજી;
દિલની ભીતર જામા ફાટ્યા, કેમ સીવે દરજી!

મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ.