સ્વરૂપસન્નિધાન


Swarup Sannidhan.jpg


સ્વરૂપસન્નિધાન

તન્ત્રી : સુમન શાહ
સમ્પાદકો : સતીશ વ્યાસ, મણિલાલ પટેલ, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા


૧૬ જૂન ૧૯૯૭-એ પ્રકાશિત ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, “સ્વરૂપસન્નિધાન” ‘એકત્ર ફાઉન્ડેશન’ પર ઑનલાઈન ફ્રી રજૂ કરતાં આનન્દ થાય છે.

સામગ્રી :           સાહિત્યસ્વરૂપસિદ્ધાન્ત પુનર્વિચાર ભણી : સુમન શાહ.

સાહિત્યસ્વરૂપ અને તેના લેખક આ મુજબ છે :           ફાગુ : બળવંત જાની           આખ્યાન : પ્રસાદ બ્રહ્મભટ્ટ           પદ્યવાર્તા : વિનોદ જોશી           ખંડકાવ્ય : જયદેવ શુક્લ           ઊર્મિકાવ્ય : ચિમનલાલ ત્રિવેદી           સૉનેટ : રવીન્દ્ર ઠાકોર           મત્લઅથી મક્તઅ સુધી : ચિનુ મોદી           નાટક : સુભાષ શાહ           એકાંકી : રમણ સોની           નવલકથા : રમેશ ઘ. ઓઝા           ટૂંકીવાર્તા : વિજય શાસ્ત્રી           આત્મકથા : સતીશ વ્યાસ           જીવનકથા : મણિલાલ પટેલ

દરેક સાહિત્યસ્વરૂપ વિશે અન્ય વિદ્વાનોના લેખોમાંથી ઉપકારક સામગ્રીના અંશો આ સમ્પાદનની વિશેષતા છે. — સુમન શાહ



અનુક્રમ