Talk Like Ted: Difference between revisions

24,826 bytes removed ,  01:00, 4 November 2023
+1
(Created page with "frameless|center <center> <span style="color:#ff0000"> {{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:Talk Like TED-title.jpg |title = Talk Like Ted <center> Carmine Gallo<br> <center>{{color|red|<big><big><big>'''ટોક લાઈક ટેડ '''</big></big...")
 
(+1)
Line 38: Line 38:
{{Poem2Close}}
{{Poem2Close}}


== <span style="color: red"> પરિચય: </span>==
== <span style="color: red"> પ્રસ્તાવના :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.
દર્શકોને જકડી રાખનારી શ્રેણી ખૂબ પ્રભાવક TED Talksનું રહસ્ય શોધતાં, એ વક્તાઓએ ઉપયોગમાં લીધેલી ટેકનિક અને રજૂઆત પ્રવિધિનું (નિ)દર્શન લેખક અહીં કરાવે છે. કોઈપણ વક્તાને આમાંથી એનું જાહેર વક્તવ્ય કૌશલ્ય કેવી રીતે સુધરી શકે અને તે પોતાના વિચારો, મત-માન્યતા-અભિપ્રાયો શ્રોતાઓ સુધી અસરકારક રીતે પાઠવી શકે, રસપૂર્વક રજૂઆત કરી શકે તેનું સચોટ માર્ગદર્શન, સફળ TED વક્તાઓના અનુભવના નીચોડમાંથી મળે છે. લેખક અહીં કેટલીક વ્યવહારુ સલાહ ગાંઠે બંધાવે છે કે—શ્રોતાઓ સાથે કનેક્ટ કેવી રીતે થવું, વિચારો અસરકારક રીતે કેમ મૂકવા, અને વક્તવ્યની ચિરસ્થાયી છાપ શ્રોતાના દિલો-દિમાગમાં કેવી રીતે છોડવી વગેરે.
તમે જો અત્યારે આ વાંચો  છો, તો તેનો અર્થ એ થયો કે તમે મનુષ્ય છો.
 
મનુષ્ય તરીકે આપણે ઘણાં અસાધારણ છીએ. જેમાં મોટું પ્રાણી નાના પ્રાણીને પોતાનો આહાર બનાવતું હોય તેવી ફૂડ ચેઈનમાં આપણે શિખર પર છીએ. આપણે દાયકાઓથી અંતરિક્ષમાં ખાંખાખોળા કરી રહ્યા છીએ. આપણે ગોળ ફરતાં પૈડાની ખેતી, ઇન્ટરનેટ અને ઓફકોર્સ...પિત્ઝાના જનક છીએ.
<span style="color: blue">આમાં મને ઉપયોગી શું છે?</span>
લાંબા સમયથી આપણે આ પૃથ્વી પર છીએ નહીં છતાં ઇતિહાસના આ પડાવ પર એકંદરે આપણું વર્ચસ્વ છે.આ પુસ્તકમાં યુવલ નોઆ હરારીએ જે મુખ્ય પ્રશ્નોની તપાસ કરી છે તેમાં એક પ્રશ્ન એ છે કે આ વર્ચસ્વ કેવી રીતે આવ્યું. આપણે જ કેમ? હોમો સેપિયન્સ જ કેમ?  
<span style="color: blue">પ્રોફેશનલની જેમ તમારા વિચારો ખૂબ સરળતાથી રજૂ કરતા શીખો.</span>
સમકાલીન સમયના આ પ્રશિષ્ટ પુસ્તકમાં, અમે તમને મનુષ્યની ઉત્પત્તિની ઊતાર-ચઢાવથી ભરેલી સફર પર લઈ જઈશું. તેમાં ભાષાના વિકાસથી માંડીને પૈસાના સર્જન સુધીની આપણા ઇતિહાસની  બુનિયાદી ક્ષણોને આપણે તપાસીશું - એ ક્ષણો જેણે આપણી પ્રજાતિને ઘડવામાં ફાળો આપ્યો છે.
જો તમારી પાસે ફળદ્રુપ દિમાગ અને મહાન વિચારો હોય તો તમે દુનિયા સાથે તે કેવી રીતે વહેચવા માગશો? આપણી ઉપર દરરોજ બેસુમાર માહિતીનો મારો થતો રહે છે, તેથી તમારા એકાદ સારા-મહત્ત્વના વિચારને એમાં ચમકાવવો હશે તો એને બળપૂર્વક ધકેલવો પડશે, એટલે કે તમારે એને
<span style="color: blue">‘વેહેંચવો’</span> પડશે.
TED ટૉક ખૂબ પ્રચલિત ટી.વી. સંભાષણ કાર્યક્રમ છે. ટેકનોલોજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન-TED-ની કોન્ફરન્સીસમાં ત્રણેક સામાન્ય અંતર્નિહિત લક્ષણો છે જે એને અન્ય સંભાષણ કાર્યક્રમથી જુદો પાડે છે. દરેક સંભાષણમાં રજૂઆતનું વિષયવસ્તુ નવીન જ હોય છે. વક્તા શ્રોતાઓને તેની સાથે ઈમોશનલી બરાબર કનેક્ટ કરવામાં સફળ થાય છે. એના વિષયો નૂતન છે અને રજૂઆતની શૈલી વિશિષ્ટ હોવાથી તે શ્રોતાઓને યાદ જ રહી જાય છે. આવું કરવા માટે વક્તવ્યમાં ક્યાંક ક્યાંક વાર્તા કે દૈનિક જીવનના વાસ્તવિક પ્રસંગોને ગૂંથતા જાવ. વક્તવ્ય શ્રોતાને ગળે ઊતરે અને તે એને અનુસરે એવું બનાવવા, તેમની પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી એકથી વધુ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે, સ્પર્શી જાય તેવું કરો.
તો,આગામી પ્રકારણોમાં તમે જોશો કે :-
• TEDટૉકને વાઈરલ કરવા માટે, મચ્છરનાં ઝૂંડ છોડવાની ટેકનિક કેવી રીતે ઉપયોગી થાય?
• અમેરિકન ડ્રીમ અને ડેન્માર્ક દેશ વચ્ચે શું કૉમન છે?
• નવી જાણકારી મગજને તે યાદ રખાવવા માટે કેવી રીતે ઉત્તેજિત કરે છે?


{{Poem2Close}}
{{Poem2Close}}


== <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>==
== <span style="color: red"> ચાવીરૂપ ખ્યાલો :</span>==
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===
===() તમારી રજૂઆત ક્ષમતા અને વાક્ કૌશલ્ય જેવા જીવનના એક મહત્ત્વના પાસાંને સુધારવામાં TED ટૉક મદદરૂપ થઈ શકે છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}૧૯૧૫માં ડેલ કાર્નેગીએ દુનિયાની પ્રથમ self-help book, The Art of Public Speaking લખી, જેમાં એમણે વક્તા પોતાનો મુદ્દો યાદ રહી જાય અને જકડી રાખે તે રીતે કેમ રજૂ કરી શકે તેની ટેકનિક બતાવી હતી. વાચકો, તમે વિચારો કે આજથી સો-સવાસો વર્ષ પહેલાં પણ લોકો સફળ થવા માટે પોતાને ટોળાંથી જુદા પાડવાની રીતો શોધતા હતા. એ રીત-રસમો, પ્રવિધિ ત્યારે સાચી હતી, તો આજે તો વધુ સુસંગત અને પ્રસ્તુત નીવડે જ.
મનુષ્યો લગભગ પાંચ લાખ વર્ષ પહેલાં પહેલી વાર દુનિયામાં દેખાયા હતાં તે વખતે, આપણે બહુ વિશિષ્ટ નહોતા. આપણે હજુ માંડ વિભાજીત થતાં અણુ કે અદલબદલ થતાં NTFs હતાં.
 
ઘણી બધી રીતે, આપણે એક સાધારણ પ્રાણી હતાં અને જંગલમાં પોપટ, ચિત્તા કે જેલીફિશથી વિશેષ આપણો કોઈ ખાસ પ્રભાવ નહોતો.
આજના જગતમાં, સ્પર્ધાનું તત્ત્વ તીવ્રતમ છે. તેમાં તમારા વિચારો તરતા મૂકવા અને ટકાવવા, તેને કેવી રીતે વેચવા, જાતને વેચવાનું શીખવું પડશે...બીજા એક લેખક ડેનિયલ પીંક, તેમના પુસ્તક To Sell is Humanમાં કહે છે કે આપણે બધા જ વેચાણમાં છીએ, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ !
એ સાચું કે, આપણાં મગજ મોટાં હતાં, આપણે ટટ્ટાર ચાલતા હતાં, ઓજારોનો ઉપયોગ કરતાં હતાં અને સમૂહમાં રહેતા હતાં પરંતુ આપણે એકલા એવા નહોતાં. આપણી આસપાસ  ઘણાં મનુષ્યો એવાં હતાં.
 
એ એક સામાન્ય ગેરસમજ છે કે પૃથ્વી પર ઊભરેલી અંતિમ માનવ પ્રજાતિ, હોમો સેપિયન્સ, જે અગાઉની માનવ પ્રજાતિઓમાંથી વિકસી હતી. વાસ્તવમાં, હોમો સેપિયન્સ ઓછામાં ઓછી છ અન્ય માનવ પ્રજાતિઓની સાથે રહેતાં હતાં.
પણ તમારી જાતને (તમારા વિચારોને)સૌથી ઉત્તમ રીતે વેચતાં તમે ક્યાં શીખી શકો? ડેલ કાર્નેગીની ‘જાહેર વક્તવ્યકળા’(૧૯૧૫)જેવું સમકાલીન સમકક્ષ પુસ્તક કયું છે?
જેમ કે, એક પ્રજાતિ હોમો ફ્લોરેસિન્સિસ હતી. એ નાના કદના આદિમ માનવો હતા, જેમની વધુમાં વધુ ઊંચાઈ લગભગ ત્રણ ફૂટ હતી પણ તે એટલા ચાલાક અને સંગઠિત હતા કે હાથીઓને મારી પાડી દેતા હતા. એ પછી, એક પ્રજાતિ હોમો ડેનિસોવા હતી. સાઈબેરિયાના મૂળ નિવાસી માનવો હતા અને હજુ 2010માં તેમને શોધી કાઢવામાં આવ્યાં હતાં. તેના પરથી એવો પ્રશ્ન ઊભો થાય છે કે એવી કઈ વિલુપ્ત માનવ પ્રજાતિઓને હજુ શોધવાની બાકી છે. અને હા, આપણા સૌથી જાણીતા પિતરાઈ હોમો નિયન્ડરથેલેસિન્સ તો ખરા જ!
<span style="color: red">THE TED TALK-</span> ટેકનોલોજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન-આ એક અગ્રણી વિચારકો અને સંશોધકોને પોતાના નવા નવા આઈડિયાઝ રજૂ કરવાનો એક પ્રખ્યાત મંચ છે. અસરકારક વેચાણ કૌશલ્ય શીખવા એક નમૂનારૂપ શૉ છે. જેના દરેક પ્રેઝન્ટેશન ઓનલાઈન ફ્રીમાં જોવા મળી શકે છે. ૧૯૮૪માં એક જુદા , હટકે પ્રયોગરૂપે શરૂ થયા પછી એની લોકપ્રિયતા ઝડપથી વધતી ગઈ. આજે તો એ વિશ્વવ્યાપી થઈ ગયો છે. વાસ્તવમાં, આજે તો, એક દિવસની અંદર, પાંચ TED.x ઈવેન્ટ (મૂળ ઈવેન્ટની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઈઝી), ૧૩૦થી વધુ દેશોમાં ચાલતી હોય છે.
આપણે ભલે આપણને હોમો સેપિયન્સ -  લેટિનમાં ‘ડાહ્યો માણસ’- કહેવાની ધૃષ્ટતા કરતા હોઈએ, તે વખતે આપણે જંગલોમાં દોડાદોડ કરતા માત્ર એક ચાલાક વાનરો નહોતા. હકીકતમાં, આપણે આવ્યા તે પહેલાંથી નિયન્ડરથલ્સ મહાકાય હાથીઓને મારી નાંખતા હતાં અને તેમનું માંસ શેકવાની રીત વિકસાવી રહ્યાં હતાં. તેમનાં મગજ પણ આપણા કરતાં મોટાં હતાં.
 
એટલે, અબૂધ અવસ્થાના એ દિવસોમાં જો આપણે ખાસ કંઈ નહોતા, તો એ કેવી રીતે બન્યું અને આપણે સંપન્ન થયા તથા દુનિયા આખીમાં ફેલાઈ ગયાં, જયારે અન્ય પ્રજાતિઓ નામ-નિશાન વગર ખતમ થઈ ગઈ? આપણા એ પિતરાઈઓની શી વલે થઈ હતી?
ઉત્તમ જાહેર વક્તા બનવા માગતા દરેકને માટે, TED ચુનંદા તેજસ્વી અને સફળ વ્યક્તિઓને તમારી સમક્ષ રજૂ કરે છે, જેમાંથી તમને ઘણું બધું મૂલ્યવાન માર્ગદર્શન મળી રહે છે. આથી જ, આ પુસ્તકના લેખકે આવા ૫૦૦ ટૉકમાંથી અમુક સામાન્ય સત્યો તારવીને મૂક્યાં છે.પણ તે કયાંકયાં છે? TED વક્તા કયાં યુક્તિ-કલા-કરતબ કરે છે? તો આવો, આવતાં પ્રકરણોમાં, દુનિયાના બેસ્ટ સેલ્સ પીપલનાં સાધન-સરંજામ અને યુક્તિ-પ્રયુક્તિ જોઈએ.
તે સંદર્ભે બે વિરોધાભાસી મત છે - એક સ્વસ્થ છે, બીજો દુષ્ટ છે.
મિશ્રજાતિની થીયરી (Interbreeding Theory) કહે છે કે હોમો સેપિયન્સ માનવોએ અન્ય પ્રજાતિઓ સાથે સંવનન કરવાનું શરુ કર્યું હતું - ખાસ કરીને નિયન્ડરથેલેસિન્સ સાથે - પરિણામે બંને પ્રજાતિઓ ક્રમશઃ એકબીજામાં ભળી ગઈ. થીયરીને પૃષ્ટિ આપતા પુરાવાઓ છે: આધુનિક યુરોપીયનોમાં નિયન્ડરથલ્સનાં 1થી 4 ટકા અને અગાઉની અન્ય માનવ પ્રજાતિઓનાં અમુક DNA જાણવા મળ્યાં છે. આ થીયરીના ટીકાકારો કહે છે કે નિયન્ડરથલ્સ અને સેપિયન્સ વચ્ચેના સંવનનમાંથી ભાગ્યે સંતતિ થાય કારણ કે તે ભિન્ન પ્રજાતિઓ હતી, એક સમાન નહીં.
બીજી બાજુ, વિનિમય થીયરી (Replacement Theory)માં એવો સંકેત છે કે હોમો સેપિયન્સ પ્રજા કંઇક અંશે ઉત્કૃષ્ટ હુન્નર અને તકનિકની જાણકાર હતી. એટલે  તેમના દ્વારા અન્ય પ્રજાતિઓઓના આહારના સ્ત્રોત પચાવી પાડવામાં આવ્યા. અને તેમને હિંસક રીતે મોતને ઘાટ ઊતારવામાં આવ્યા. એ રીતે એમને વિલુપ્તિ તરફ ધકેલી દીધ હતાં.
સાચું શું હતું? આપણે અન્ય માનવ પ્રજાતિઓ સાથે સંવનન કરીને એક વિશાળ સુખી પરિવાર બની ગયાં હતાં કે પછી આપણે આપણા પિતરાઈઓને વિનાશ તરફ ધકેલી દીધાં હતાં?
આનો ફેંસલો હજુ બાકી છે. નવા નવા પુરાવાઓ આવતા રહે છે અને વાદ-પ્રતિવાદ થતો રહે છે. જો કે એક ઉત્તમ સંભાવના એવી છે કે બંને થીયરીઓ આંશિક રીતે સાચી છે. હવે પછી આપણે જોઈશું કે સેપિયન્સ કેવી રીતે અન્ય માનવો કરતાં કંઇક અંશે ચડિયાતા હતાં અને કેવી રીતે તે પૃથ્વી પર વર્ચસ્વ જમાવી શક્યાં?
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૨. માનવ ઇતિહાસમાં સંજ્ઞાત્મક ક્રાંતિને (Cognitive Revolution) મગજના વિકાસની ક્રાંતિ કહેવાય છે. હોમો સેપિયન્સે એમાં વિચાર કરવાની અને કોમ્યુનિકેશન કરવાની આવડત કેળવી હતી, જેના કારણે તે પૃથ્વી પર ફતેહ મેળવી શક્યાં હતાં. ===
=== (૨) ઉત્કટ આવેગ એ સફળ અને સમજાવટભર્યા પ્રેઝન્ટેશનનો પાયો છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
સેપિયન્સ લગભગ 150,000 વર્ષ પહેલાં વિકસિત થયાં હતાં. અમુક હજાર વર્ષો સુધી, તેઓ પૂર્વ આફ્રિકામાં મોટાભાગે પોતાનામાં જ મસ્ત રહ્યાં હતાં. તેમણે ન તો કોઈ અસાધારણ કળાનું સર્જન કર્યું હતું કે ન તો જટિલ ઓજારોનું. એક તબ્બકે, તેમણે ઉત્તરમાં સ્થળાંતર કરીને નિયન્ડરથલ્સ સાથે લડાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં સેપિયન્સ પરાજિત થયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. નિયન્ડરથલ્સ બીજાં 30,000 વર્ષો સુધી મધ્ય પૂર્વ પર રાજ કરતાં રહ્યાં.
દુનિયાના અતિસફળ લોકોમાં કૉમન શું છે?- પેશન ! પેશન એટલે તમને મનપસંદ અને ઊંડી અર્થસભર પ્રવૃત્તિ કરવામાં આવતાં સકારાત્મક ભાવ  અને તીવ્ર ઉત્કટતા અને જનૂન જે તે ક્ષેત્રમાં સફળતા મેળવવા આવા ઉત્કટ આવેગની ખૂબ જરૂર હોય છે.
જો કે, 70,000 વર્ષો અગાઉ, કશુંક અવિશ્વસનીય બન્યું. સેપિયન્સ જે કરતા હતા તેમાં પ્રચંડ ફેરફાર આવ્યો. તેમણે નૌકાઓ, દીવા-બત્તીઓ અને તીર-કામઠાં બનાવાનું શરૂ કર્યું. તેમણે પ્રગતિશીલ અને મોટી બિરાદરીઓ ઊભી કરી અને વેપારી તંત્રો સ્થાપ્યાં. સેપિયન્સે શિકાર કરવાની તેમની વિવિધ રીતને  સુધારી અને એ જ્યાંથી પણ પસાર થયાં, પાછળ વિનાશનો લાંબો લિસોટો છોડતાં ગયાં.
Zappos નામની એક જાણીતી અને સફળ શૂઝ રીટેઈલર ઓનલાઈન કંપનીના સ્થાપક Tony Hsieshનો દાખલો લઈએ. ટૉનીને અસાધારણ પેશન હતી, પણ તેનું શૂઝનું વેચાણ વધે તેની નહિ; પરંતુ તેના ગ્રાહકો અને કર્મચારીઓ ખુશ થાય, સુખી રહે તેવી તીવ્ર તમન્ના રહેતી. બીજાને સુખી કરવાની પેશનને લીધે તેની કંપની બેસ્ટ કસ્ટમર કેર અને કર્મચારીઓ માટેના સુંદરતર વર્ક એન્વાયરમેન્ટ માટે બહુ સુખ્યાત થઈ. આમ પેશન એ સફળતાનો પાયો તો છે જ, તે ઉપરાંત, ઉત્તમ પ્રેઝન્ટેશન આપવા માટે પણ પેશન જરૂરી છે.
સેપિયન્સ જયારે બીજી વાર આફ્રિકા બહાર ગયા, ત્યારે ફરી એકવાર નિયન્ડરથલ્સ સાથે બાખડ્યા. આ વખતે, તે જીતી ગયા. તેમણે મધ્ય પૂર્વને સર કર્યું એટલું જ નહીં, અન્ય માનવ પ્રજાતિઓને પૃથ્વી પરથી નાબૂદ કરી.
૨૦૧૨માં, એક સંશોધક જૂથે સ્ટડી કર્યો કે શા માટે રોકાણકારો અમુક સ્ટાર્ટઅપને રોકાણ માટે વધુ પસંદ કરે છે, અને અન્યને નહિ. એમણે જોયું કે જે તે કંપનીના ૧૫ મિનિટના પ્રેઝન્ટેશન પછી રોકાણકારો તેમાં પૈસા રોકવાનો નિર્ણય કરી લે છે, એવું સરળ સમજાવટભર્યું પ્રેઝન્ટેશન અસર કરી જાય છે. પ્રેઝન્ટરની પેશન, એ સ્ટાર્ટઅપના ઉદ્યોગ સાહસિકના શિક્ષણ અને અનુભવ કરતાં પણ વધુ ઊંડી અસર રોકાણકારના મન પર છોડી જતી જોવા મળી.
સેપિયન્સમાં અચાનક આ શૂરાતન કેવી રીતે આવ્યું તેનું પૂરું ચિત્ર જાણવા મળતું નથી, પરંતુ તેમના મગજની રચનામાં કંઈક થયું હતું, જેને આપણે કોગ્નેટિવ રીવોલ્યુશન નામની ઉત્ક્રાંતિક ઝલાંગ તરીકે ઓળખીએ છીએ. એ પહેલાં, આપણાં મગજ નિયન્ડરથલ્સ જેવાં જ હતાં. પરંતુ, સૌથી સ્વીકૃત થીયરી કહે છે તે પ્રમાણે, આપણાં જીન્સમાં પરિવર્તન (genetic mutation) થયું, જેથી આપણી આંતરિક રચના બદલાઈ ગઈ અને આપણી વિચારક્રિયા, શીખવાની ક્રિયા અને યાદશક્તિમાં સુધારો થયો.એ એક સુખદ અકસ્માત હતો!
પરંતુ પેશન જો તમારી નસ-નાડીમાં એટલી પ્રબળતાથી અને કુદરતી રીતે ન વહેતી હોય તો શું કરશો? સદ્ભાગ્યે, સફળ વક્તા બનવા માટે પેશન કેળવી શકાય છે, બસ લગન અને પ્રેક્ટિસ જોઈએ.
જો કે, કોગ્નેટિવ રીવોલ્યુશન કેમ થયું તે જાણવા કરતાં, મહત્તવનું એ છે કે તેની અસર શું પડી. આ યોગાનુયોગ જીનેટિક મ્યુટેશનનો સૌથી મોટો ફાયદો એ હતો કે આપણામાં ભાષાનો વિકાસ થયો. એમાં જરાય આશ્ચર્ય નથી કે હોમો સેપિયન્સનું પૃથ્વી પર પ્રભુત્વ સ્થપાયું તેમાં તેમની અટપટી ભાષાની ભૂમિકા મોટી હતી. ચાલો, એ સમજીએ.
આપનું મગજ એને મળતા ઇનપુટ્સના પ્રતિભાવમાં સતત બદલાતું રહે છે. લંડનના ટેક્ષી ડ્રાયવર્સ ઉપર થયેલા સંશોધન મુજબ, ડ્રાયવરના મગજનો અમુક હિસ્સો નેવીગેશન સ્કીલ સાથે જોડાયેલો હોય છે(હિપ્પોકેમ્પસ) તે સરેરાશ સાઈઝ કરતાં જરા મોટો હોય છે, જે સામાન્ય માણસ કરતાં રસ્તા શોધવામાં, યાદ રાખવામાં, ડ્રાઈવિંગ કરવામાં વધુ સચોટ મદદ કરતો હોય છે.
જ રીતે, જ્યાં તમારે નિયમિત રીતે, કોઈ ચોક્કસ કામ કે પ્રકાર માટે ઉત્કટતાથી બોલવાનું હોય છે ત્યાં તમારું મગજ સમાયોજન સાધી લે છે, અને તેમાં વિકાસ પણ કરી શકો છો. તમારું વાક્-કૌશલ્ય સુધરી શકે છે.
તો પછી ચાલો, રાહ કોની જોવાની?
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૩. હોમો સેપિયન્સમાં જટિલ ભાષાની ક્ષમતા વિકસી તેનો ફાયદો એ થયો કે તેઓ અન્ય પ્રદેશોમાં ફેલાઈ ગયા અને સમૃદ્ધ થયાં. ===
=== () વક્તવ્યમાંવાર્તાકથનનો સ્પર્શ તમને શ્રોતાઓ સાથે લાગણીપૂર્વક જોડાવામાં સહાયક બને છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
એ યાદ રાખવા જેવું છે કે ભાષાનો ઉપયોગ કરનારા આપણે એકલા જ જીવ નથી. મધમાખીઓ ગણગણાટ કરીને તેમના સાથીઓને માહિતી આપે છે કે ખાવાનું ક્યાં છે. ચિમ્પાન્ઝીઓમાં “જો, જો! ત્યાં બાજ છે!” અને “જો, જો! ત્યાં સિંહ છે!” એવું કહેવા માટે ભિન્ન ભિન્ન અવાજ કરે છે. નિયન્ડરથલ્સમાં પણ ખાલી ગણગણાટ કરતાં કોઈક પ્રકારની વધુ ભાવવાહક ભાષા હતી એવું મનાય છે.
ઘણા લોકો સંમત થશે કે સ્ટીવ જોબ્સ, દુનિયાના શ્રેષ્ઠ જાહેર વક્તા છે. પણ એમનાં વક્તવ્યોની રજૂઆત એટલી ચોટદાર, અસરદાર કેવી રીતે બને છે?
જો કે, ભાષાની આપણી ક્ષમતા જુદી છે. બોલચાલની અન્ય પ્રજાતિઓની રીતોની સરખામણીમાં માનવીય ભાષા અવિશ્વસનીય રીતે જટિલ અને ગૂઢ છે. એટલા માટે જ સેપિયન્સનું દુનિયામાં રાજ છે - મધમાખીઓ લુપ્તપ્રાય: છે, ચિમ્પાન્ઝીઓ પ્રાણી સંગ્રહાલયમાં પુરાયે લા છે અને નિયન્ડરથલ્સ તો ક્યારના રવાના થઈ ગયાં છે.
 
હોમો સેપિયન્સ સામાજિક પ્રાણી છે; આપણે સમુદાયોમાં રહીએ છીએ. એ સમુદાયોમાં ભાષાના માધ્યમથી માણસો વચ્ચે માહિતીઓનું મુક્ત આદાનપ્રદાન થાય છે. જેનો અર્થ એ થયો કે ખોરાક, પરભક્ષીઓ, જોખમો અને સમુદાયમાં બિનભરોસાપાત્ર વ્યક્તિઓ અંગેની જાણકારી તેઓ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિગતવાર રીતે અંદરોઅંદર આપલે કરે છે.
એમનાં વક્તવ્યો હંમેશા કરુણાભાવ-દયાભાવથી છલકાતાં હોય છે.ગ્રીક ફીલસૂફ ઍરિસ્ટૉટલે સૌપ્રથમ આવી વક્તવ્યકળા ઉપર ઊંડો વિચાર કર્યો હતો. તેમના મત મુજબ વક્તવ્યમાં સમજાવટની સ્વીકાર-સરળતા ત્રણ બાબતોને લીધે લાવી શકાય—ethos, Logos અને Pathos-નૈતિકતા, દૈવી શબ્દશક્તિ અને કરુણાભાવ.જોકે આ ત્રણેય એકબીજામાં ઓવરલેપ થતા જોવાય ખરા.
દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિને ફળોથી લથબથ ઝાડ દેખાય, તો તે ભાષાની મદદથી બીજા લોકોને સટીક રીતે તે ઝાડની જગ્યા બતાવી શકે. કોઈને પરભક્ષી જાનવરની છુપાવાની જગ્યા નજરે ચઢે, તો તે તેના સમૂહના બાકીના લોકોને સાવધ કરી શકે, જેથી તેઓ એ વિસ્તારમાં ન ફરકે. આ બંને કિસ્સામાં, ગૂઢ ભાષાને કારણે સમુદાયને દેખીતી સરસાઈ મળે છે.
 
જો કે, ભાષાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સમૂહના સભ્યો વચ્ચે સમાન સમજણનો વિકાસ થાય છે અને એટલે જ મનુષ્યોને એક વિશિષ્ઠ પ્રાધાન્ય મળે છે.
પહેલું તત્ત્વ-ethos- તમારા ચારિત્ર્ય અથવા મૂલ્યને સ્પર્શે છે. તમારા શિક્ષણ કે અનુભવના સંદર્ભ સાથે, શ્રોતાઓના તમારામાંના દૃષ્ટિકોણજન્ય વિશ્વાસ ઉપર અવલંબે છે.
આપણે ફરીથી મધમાખીઓ અને ચિમ્પાન્ઝીઓનું ઉદાહરણ લઈએ. મધમાખીઓ પણ વિશાળ સંખ્યામાં ભેગી થઈને મહેનત કરી શકે છે, પરંતુ તેમનો સહકાર અક્કડ હોય છે. તેમના વાતાવરણમાં નવાં જોખમો કે નવા અવસરો જેવાં પરિવર્તન આવે, તો તે પ્રમાણે તેમની સામાજિક વ્યવસ્થામાં તે અનુકૂલન સાધતી નથી.
 
ચિમ્પાન્ઝીઓ વધુ મુક્ત રીતે સહકાર સાધતા હોય છે, અને જે પરિવર્તન સમજમાં આવે તેને તેઓ અનુકૂળ થઈ જાય છે, પરંતુ તેમનો સહયોગ પ્રમાણમાં નાની સંખ્યામાં હોય છે, કારણ કે સહયોગ સાધવા માટે તેમણે બીજા પક્ષને ઘનિષ્ઠ રીતે જાણવો પડે. એ જો સાથે ઉછર્યા ન હોય, તો તેઓ ભેગા થઈને લડાઈ નથી કરતા અને સાથીદારના વાળમાંથી જૂ કાઢવાના તેમના ગમતા કામમાં ઘણો સમય જતો હોવાથી, મોટા સમૂહમાં આ પ્રકારનો ઘનિષ્ઠ વિશ્વાસ પેદા કરવાનું શક્ય બનતું નથી. એટલા માટે જ ચિમ્પાન્ઝીઓ પચાસ સભ્યોના સમૂહમાં જ રહે છે.  
બીજું તત્ત્વ-Logos-તમારી દલીલો કે વાત રજૂ કરવાની તાર્કિક ભૂમિકા ઘડે છે. જેમાં તમારી વાત શ્રોતાને ગળે ઉતારવા સબળ કારણો, આંકડાકીય માહિતી, દૃષ્ટાંતો-હકીકતો વગેરેનો સમાવેશ થાય છે.
મોટી સંખ્યામાં મુક્ત રીતે સહયોગ કરી શકવા માટે સક્ષમ એક માત્ર પ્રાણી હોમો સેપિયન્સ છે, અને તેનું કારણ એ છે કે, ભાષાની આવડતના કારણે એ ભૌતિક જગતની માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે એટલું જ નહીં, એ ઈશ્વર, માનવ સંસ્કૃતિ અને માનવ અધિકાર જેવા અમૂર્ત, એટલે કે કાલ્પનિક, વિચારો અંગે પણ માહિતીની આપલે કરી શકે છે.  
 
વિચારોને હરારી સહિયારી મિથ કહે છે - એ માનવ મનની કાલ્પનિક પેદાશ છે, અને તે અત્યાર સુધીનું આપણું સૌથી શાનદાર સર્જન છે. તે માનવ સંસ્કૃતિની આધારશિલા છે, અને તેના કારણે જ આપણે અસરકારક રીતે સહયોગ સાધી શકીએ છીએ.
ત્રીજું તત્ત્વ-Pathos-તમે તમારા શ્રોતા સાથે કેવું ઈમોશનલ જોડાણ સ્થાપી શકો, જે તમને સ્વીકાર્ય અને અસરકારક વક્તા બનાવે તેનો સમાવેશ કરે છે.
આપણે તેને થોડું વધુ સમજીએ, કારણ કે લેખકનો આ કેન્દ્રીય વિચાર છે. હરારીનો તર્ક છે કે, હોમો સેપિયન્સ પૃથ્વીના માલિક બની શક્યા છે તેનું કારણ એ છે કે તેઓ એક માત્ર એવું પ્રાણી છે જે પૈસા, ઈશ્વર અને રાજ્ય જેવી કલ્પનામાં અસ્તિત્વ ધરાવતી ચીજોના કિસ્સા-કહાનીઓનું આદાનપ્રદાન કરી શકે છે. આપણે જો સમાન કલ્પનાઓમાં માનતા હોઈએ તો, આપણે વિશાળ સંખ્યામાં સહયોગ સાધીને સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે કામ કરી શકીએ છીએ. એટલે, એવું કહી શકાય કે એમને કલ્પનાઓમાં વિશ્વાસ રાખવાની આદત છે એટલા માટે તેઓ આટલા બધા શક્તિશાળી છે.
 
પૈસાનો જ દાખલો લો. પૈસાનું કોઈ ભૌતિક મૂલ્ય નથી. છતાં, આગળ વિગતે વાત કરીશું તેમ, એકવાર આપણે સામુહિક રીતે પૈસાની કલ્પનામાં માનતા થઈ જઈએ, તે પછી આપણે તેના વિનિમયની એકદમ પેચીદી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ.
લેખકે સેંકડો TED ટૉક્સના પૃથક્કરણ પછી જોયું કે ખૂબ લોકપ્રિય પ્રેઝન્ટેશનમાં-૬૫% Pathos, ૨૫% Logos, અને ૧૦% ethos હોય છે.
અથવા બીજી રીતે વિચારો. કલ્પના કરો કે, અમુક લાખ માનવો અસલમાં અસ્તિત્વ ધરાવતી ચીજોની બાબતમાં જ વાતો કરી શકતા હોત, તો તેમને એક લક્ષ્ય માટે ભેગા કરવાનું કેટલું અઘરું હોત! લોકો જો તેમના રાષ્ટ્રના કાનૂનોમાં માનતા ન હોય, તો કોઈ ટેક્ષ ન ભરે અને આ કાનૂન અને રાષ્ટ્ર સુદ્ધાં, વાસ્તવમાં કલ્પના જ છે!
 
શરૂઆતના હોમો સેપિયન્સ અંદાજે 150 સભ્યોની નાનકડી ટોળકીમાં રહેતા હતાં, પરંતુ આપણી ભાષા અને મિથ્સનો વિકાસ થઈને ફેલાવો થયો, આપણા સમુદાયોના કદમાં ધરખમ વધારો થયો: ગામડાંથી લઈને શહેરો, શહેરોથી લઈને રાજ્યો, રાજ્યોથી લઈને રાષ્ટ્રો અને રાષ્ટ્રોથી લઈને વૈશ્વિક સ્તરે પરસ્પર જોડાયેલા આધુનિક સમાજો અસ્તિત્વમાં આવ્યા.
તો સ્પષ્ટ છે કે Pathos સફળ સમજાવટભર્યા વક્તવ્ય માટે ખૂબ જરૂરી છે. પણ એને તમારા વક્તવ્યમાં લાવવું શી રીતે? –તો એ છે વાર્તાકથન દ્વારા.એનાથી શ્રોતા તમારી સાથે જોડાવા ઉત્સુક થાય છે, એ તત્ત્વ વક્તવ્યને મૂર્તતા અને વિશ્વસનીયતા બક્ષે છે. ત્રણ પ્રકારની વાર્તાથી આ સાધી શકાય.
 
પહેલું તો તમારી વ્યક્તિગત વાત. શ્રોતાઓને સાંકળવા માટે આવું પૂછો કે ‘તમારા બાળપણની કઈ પ્રારંભિક વાતો તમને યાદ છે?’ શ્રોતા તરત વિચારવા માંડશે.
 
બીજું, અન્ય લોકોની વાતો-એક મિત્ર તેના પહેલા સ્ટાર્ટઅપમાં સરેઆમ નિષ્ફળ ગયો, પણ એનો ત્યાર પછીનો વિચાર ઘણા રોકાણકારોને આકર્ષી ગયો...આવું યે થાય...તો શ્રોતા બરાબર સમજાશે...ત્રીજો પ્રકાર-સફળ બ્રાન્ડ, કંપની કે ઓર્ગેનીઝેશન્સની વાત, સત્યકથા...એક TED ટૉકમાં લુડવીગ માર્શેન-પાણી વિના ત્વચાને સાફ રાખતા Dry Bath નામના સ્કીન જેલનો શોધક-પાણીની તંગીવાળા પ્રદેશોમાં, સ્નાન વિના શરીરને કેવી રીતે સાફ કરી શકાય તેવી પોતાની પ્રોડક્ટ બતાવીને દર્શકોનાં દિલ જીતી ગયો હતો.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો. ===
===() વક્તાનાંઅવાજ, હાવભાવ અને બોડી લેંગ્વેજ સુમેળભર્યા હોય ત્યારે જ શ્રોતા સાથે લાગણીભર્યું જોડાણ સધાય છે.===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે.
તમને કંટાળાથી બગાસાં આવવા માંડે, ઝોકાં આવવા માંડે એવું ધીમે અવાજે બોલાયેલું ધીમી ગતિએ બોલાયેલું વક્તવ્ય સાંભળ્યું છે કદી? તેમ જ ઝડપથી અને મોટેથી બોલાયેલું ભાષણ પણ સાર્થક નથી થતું, શ્રોતા શું કરતાં કરતાં સાંભળે છે તે પણ અગત્યનું છે.માનો કે તમે ડ્રાયવીંગ કરતાં કરતાં ઑડિયોબુક સાંભળો છો, ત્યારે પ્રમાણમાં ધીમી ગતિએ બોલાયેલું વધુ સમજાય. જયારે તમે સ્વસ્થતાથી બેસી ધ્યાનથી કોઈ પ્રેઝન્ટેશન જોતા હો ત્યારે વક્તા જરા ઝડપથી રજૂઆત કરતા જાય તે જરૂરી લાગે...તો પછી રજૂઆતની યોગ્ય ઝડપ કેટલી? લેખકે શોધ્યું કે એક મિનિટમાં ૧૯૦ શબ્દો વક્તાએ બોલવા જોઈએ. તેમ છતાં, અવાજને કેળવવો તો પ્રારંભિક બાબત છે. શ્રોતાને તમારી સાથે જોડવા તમારી બોડી લેંગ્વેજ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. આપણું હલનચલન કેવું છે તે ઘણી માહિતી આપી જાય છે. એક સંશોધનમાં એક શંકાસ્પદ ગુનેગારોના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ અલગ અલગ કરીને વિદ્યાર્થીઓને સ્ટડી માટે અપાયા કે આમાંથી કયા ગુનેગાર તમને જૂઠું બોલતા જણાય છે? તો વીડિયો રેકોર્ડિંગ જ માત્ર જોનારા વિદ્યાર્થીઓ જૂઠું બોલનાર ગુનેગારને પકડી પાડવામાં/ઓળખવામાં સફળ રહ્યા.(૬૫%સફળતા દર). એની તુલનામાં માત્ર ઓડિયો સાંભળીને જૂઠું બોલનારને સફળતા ઓછી મળી.(૫૫%). તમારી બોડી લેંગ્વેજ તમારા ભાવ-ભાવના, મન-મનસૂબાને વ્યક્ત કરતી હોય છે.
આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં.
 
12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો.
તો વક્તાની બોડી લેંગ્વેજ કેવી હોવી ઘટે? અમેરિકન કમાન્ડર મેટ એવર્સમેન કહે છે કે નેતા અથવા લીડરે સીધા ઊભા રહેવું જોઈએ જેથી એનામાં હંમેશા આત્મવિશ્વાસ સભર મુદ્રાનજરે પડે. તેમજ જાહેર વક્તાએ પણ શ્રોતાની સામે આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરવાના છે.
એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું.
 
એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે.  
બોડી લેંગ્વેજનું બીજું લક્ષણ Gesture-વદન અંગોના હાવભાવ છે. જે વક્તાનો આત્મવિશ્વાસ તેના આંખ, મુખ, હાવભાવથી અનેહાથના હલનચલનથી  વ્યક્ત થાય છે તે શ્રોતાનો વિશ્વાસ જીતી શકે છે. પણ વધુ પડતા આંખઉલાળ, બરાડાપાડ અને હાથપછાડ હાવભાવ સારા વક્તા નથી બનાવતા. બહુ મહત્ત્વનો મુદ્દો ભારપૂર્વક પાઠવવો હોય ત્યારે જ  હાથ ફેલાવી બોલો.
બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો.
 
એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં?
તો આ રીતે તમે શ્રોતાઓ સાથે લાગણી-સેતુ કેવી રીતે રચી શકો તે આપણે જોયું.હવે તમારા પ્રેઝન્ટેશનને બધાથી જુદું, અનન્ય કેવી રીતે બનાવશો તે જોઈશું.
બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે એ સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું.  
બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા.  
વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૫. મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી. ===
=== () તમારું પ્રેઝન્ટેશનશ્રોતા માટે અચરજભર્યું અને અવિસ્મરણીય બનાવવા  નવી નવી માહિતી આપો. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે.
તમે વિચારો કે તમે છેલ્લે ‘Wow, really?’ જેવો આશ્ચર્યભાવ ક્યારે અનુભવેલો? આવો ઉદ્દગાર તમને એ માહિતીના મૂળ સુધી લઈ જવા પ્રેરનાર બનતો હોય છે. પછી ટીવી પ્રોગ્રામ, એક નવું પુસ્તક કે પ્રવચન વિશે કેમ ન હોય...જો તમારે તમારા શ્રોતાવર્ગનું ધ્યાન આકર્ષિત કરવું હોય તો, તેમની કલ્પનાને સતેજ કરવી હોય તો કંઈક નૂતન માહિતી, આશ્ચર્યજનક માહિતી તમારા પ્રવચનમાં પીરસવી પડશે.
પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ.
 
કેમ?
સાગર સંશોધક રોબર્ટ બેલાર્ડે એક TED ટૉકમાં ઊંડા દરિયામાં સંશોધન પાછળ વધુ પૈસા શા માટે ફાળવવા જોઈએ તેની અસરદાર દલીલો  કરી હતી. એની ઘણી દલીલોમાં બે બહુ જ ધ્યાનાર્હ હતી. એક તો એ કે નાસા(NASA)નું વાર્ષિક બજેટ ૧૬૦૦ વર્ષ માટે NOAA(નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફીયરિક એડમિનિસ્ટ્રેશન)ના બજેટનું સમકક્ષ છે. અને બીજું, દુનિયાની મોટામાં મોટી પર્વતમાળા ધરતી ઉપર નહિ, પણ દરિયાના પાણી નીચે આવેલી છે... આમ નવી અને રસિક માહિતી શ્રોતાને બેઠા કરી દે અને ધ્યાન આપવા વિવશ કરે છે, તે એમને યાદ પણ રહી જાય છે. કારણ કે, સ્મરણશક્તિ મગજના એક કેમિકલ ડોપામાઈન ઉપર આધાર રાખે છે. જયારે તમે કંઈક નવું શીખો છો ત્યારે તમારું મગજ ડોપામાઈન રીલીઝ કરે છે જે ‘Save button’ તરીકે કાર્ય કરે છે. માહિતી જેટલી નવી અને ઉત્તેજનાત્મક હશે તેટલું ડોપામાઈન વધુ રિલીઝ થશે અને તેટલી જ તેને યાદ રાખવાની ક્ષમતા પણ વધારે થશે.
કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું.
 
જો કે, થોડા જ સમયમાં આ સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ.
બીજા એક ઉદાહરણમાં, સુસાન કેઈન TED ટૉકમાં, અંતર્મુખી વ્યક્તિની શક્તિ વિશે ચર્ચા કરે છે. આ વિષય ઉપરછલ્લી રીતે જોતાં કંટાળાજનક કે વિસ્મરણયોગ્ય લાગે. તેમ છતાં, કેઈન જાણતા હતા કે તેણે તો શ્રોતાને ખળભળાવી નાખવાના છે. તેથી તેમણે પછી કહ્યું કે, ‘સારા વક્તા હોવું અને સારા-ઉમદા વિચારો કરવા કે રજૂ કરવા એ બે વચ્ચે કોઈ સહસંબંધ નથી...’ તરત શ્રોતાઓમાં બેઠેલા એક્ઝીક્યૂટીવ્ઝના કાન સરવા થયા અને ભવા ઊંચા ચઢી ગયા. કેઈનના વિધાને તેમની સામાન્ય માન્યતાને હચમચાવી કાઢી હતી કે મિટિંગોમાં જે લોકો બહુ બોલબોલ કરે છે તેઓ ખૂબ સર્જનાત્મક હોય છે.(મિટિંગમાં શાંત અને અંતર્મુખી લાગતા સભ્યો કરતાં બોલકણા લોકો વધુ હોય છે.)કેઈને એના શ્રોતાઓને નવો વિચાર, નવી રીતે આપ્યો, જેથી તેને યાદ રાખવાની શ્રોતાની શક્યતા વધી ગઈ.
માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને  બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે?
 
આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, ..પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી.
આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો.
મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને એ જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા. ===
===() આત્યંતિક ક્ષણ અથવા અસાધારણ પ્રમાણની વાત શેર કરીને તમારા પ્રેઝન્ટેશનને યાદગાર બનાવો. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું.
શ્રોતાને પૂછો, અચનાક જ, કે તમે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ શું કરતા હતા? અને ૧૧/૯/૨૦૦૨નું શું? (નાઈન ઈલેવનની WTC ટાવર ધ્વંસ થવાની તારીખ)નિઃશંક છે કે તમારી સ્મૃતિમાં એ જડાઈ ગઈ હશે..આવી આત્યંતિક ક્ષણો ભૂલાતી નથી. અને આવી ક્ષણ તમારા પ્રેઝન્ટેશન દરમ્યાન બને/ઉલ્લેખ પામે તો શ્રોતાને તે યાદ રહી જવાની શક્યતા બહુ વધી જાય છે. અને તેઓ તેને સ્પ્રેડ કે બૂટ પણ કરી દે છે.
એટલે માનવ સમાજોએ શું કર્યું?
 
તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો નિયમોનું પાલન કરે. રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે.  
૨૦૦૯માં, બીલ ગેટ્સે આના પછી આપેલી TED ટૉક ખૂબ વાઈરલ થયેલી. એણે NBC  ન્યૂઝ એંકર બ્રીયાન વીલીયમ્સનું પણ ધ્યાન ખેંચેલું અને તેણે NBC સમાચારમાં ગેટ્સની ટૉકના સમાચાર વહાવેલા, જોકે આવી ટૉકને ‘સમાચાર’ ગણવા અસાધારણ હતું. એમાં એવી તે શી ખાસ વિશેષતા હતી?
આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં.
 
એક દાખલો લઈએ. .. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે.
બીલગેટ્સનું પ્રેઝન્ટેશન મચ્છર દ્વારા મેલેરિયા જેવા જીવલેણ રોગ કેવી રીતે ફેલાય તેના ઉપર હતું. એણે જીવતા મચ્છરો ભરેલી પારદર્શક બરણી દર્શકોને બતાવી અને કહ્યું કે માત્ર ગરીબોને જ મેલેરિયાનો ચેપ લાગવાનું જોખમ હોય એવું થોડું છે? અને ચેપ બધાને સરખી જ અસર કરે તે બતાવવા બરણી ખોલીને મચ્છરોને  ઉડાડી દીધા. જોકે ગેટ્સે તરત ઉમેર્યું કે, ‘દર્શકો, ચિંતા ના કરશો, આ મેં ઉડાડેલા મચ્છરો મેલેરિયા-મુક્ત હતા !’ પણ આવી આત્યંતિક રીત જોઈને દર્શકો નવાઈ પામી ગયા, એમને મેસેજ યાદ રહી ગયો અને વીડિયો વાયરલ થઈ ગયો. TEDની વેબસાઈટ ઉપર ૨.૫ મીલીયન વ્યૂથી પ્રેઝન્ટેશન ચોકઅપ થયું અને ગૂગલને ૫૦૦,૦૦૦ રીઝલ્ટ મળ્યાં.
આ કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને એ ખબર જ હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું.
 
કાયદાઓની ખબર હોય એનો અર્થ એ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી.
પણ માત્ર આવાં આત્યંતિક ગતકડાં પ્રેઝન્ટેશનને બીજાથી જુદાં પાડે છે, ચોંકાવનારાં આંકડા કે હકીકતો પણ દર્શકોનું ધ્યાન બરાબર ખેંચે છે. માટે તમારા તર્કને ટેકો આપતા, સમજાવતા આંકડા, રસપ્રદ માહિતી પણ તમારા વક્તવ્યમાં શોધી નાખશો તો બાત બનશે...લો, બીજાં બે ઉદાહરણ TEDનાં લઈએ:
સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.
 
‘૧૯૭૨માં જેલમાં ૩૦૦,૦૦૦ કેદીઓ હતા. આજે ૨.૩ મીલીયન છે. દુનિયામાં મહત્તમ કારાવાસ દર અમેરિકાનો છે.’(બ્રાયન સ્ટીવન્સન)...બીજું, ‘૧૦૦ સરેરાશ લોકોમાંથી એક સાયકોપેથ હોય છે. તો આ હૉલમાં ૧૫૦૦ લોકો બેઠા છે, તો તમારામાંથી ૧૫ સાયકોપેથ હશે.’ (જોન રોન્સન)—આવાં આંકડાકીય ઉદાહરણો વક્તવ્યને રસપ્રદ અને યાદગાર બનાવે છે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૭. વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો ===
===() તમારા વક્તવ્યમાં થોડાં રમૂજ-છાંટણાં હોય તો શ્રોતા તમને વધુ પોઝોટીવ લાઈટમાં જોશે.===
{{Poem2Open}}
{{Poem2Open}}છેલ્લાં બે ઉદાહરણો જોયાં તેમાં તમને મઝા આવી ને? એમાં રમૂજ હતી?
સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે.
વાતચીત કે સમાન્ય વ્યવહારમાં પણ થોડો રમૂજરંગ હશે તો અન્ય સાથે તમારા સંબંધોમાં એક પોઝીટિવ ઈફેક્ટ આવશે. ‘સેન્સ ઑફ હ્યૂમર’વાળા લોકોમાં મૈત્રીભાવ, બુદ્ધિચાતુર્ય અને સાંવેગિક સ્થિરતા જેવાં પોઝીટિવ અને ઈચ્છવાયોગ્ય લક્ષણો વધુ જોવા મળે છે. એ જ રીતે પ્રેઝન્ટેશનમાં ય થોડી રમૂજ મહત્ત્વનો નિર્ણાયક ભાગ ભજવે છે. હાર્વર્ડ બિઝનેસ રીવ્યૂમાં પ્રગટ થયેલ સ્ટડીમાં, બતાવ્યું છે કે રમૂજવૃત્તિથી સહકર્મચારીઓમાં વિરોધયુક્ત શત્રુતા, અને ટેન્શનમાં ઘટાડો અને મનોબળ-જુસ્સામાં વધારો થાય છે.
સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે એ દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો.
 
બાળ મૃત્યુદરનો દાખલો જ લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે.
સાધારણ અને વિશિષ્ટ બિઝનેસ એક્ઝીક્યુટીવ્સ વચ્ચેનો તફાવત શોધતા અભ્યાસમાં જણાયું છે કે સામાન્ય-સરેરાશ બિઝનેસ લીડર્સ કરતાં વિશિષ્ટ બિઝનેસ લીડર્સ ડબલ કરતાં વધુ વખત રમૂજનો ઉપયોગ કરે છે, જે તેમને વધુ સફળ અને સ્વીકાર્ય બનાવવામાં સહાયક થાય છે. રમૂજ-હળવી કોમેન્ટ વગેરેનો આવો ફાયદો હોય તો તમારા વક્તવ્યમાં જરૂર તે ઉમેરવું જોઈએ. એના કેટલાક માર્ગો છે: એક અભિગમ છે- એવા પ્રસંગ-ઘટના શેર કરવાનો. તમારી જોડે અગાઉ બનેલી કોઈ રમૂજી ઘટના તમારો મુદ્દો સમજાવવામાં કામ આવી જાય..તે મોટું હાસ્ય જન્માવે તેવી હોય તે જરૂરી નથી. વાસ્તવમાં, તમારે તો શ્રોતામાં થોડો મલકાટ કે મુસ્કાન લાવી હળવાશ રાખવાની છે.
વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો.
 
સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ.
એક TEDમાં Dan Pollotta-AIDS સેવાઓ અને મેડિકલ રીસર્ચ માટે ફંડ ભેગું કરનારી સંસ્થાના સ્થાપકે, ઘરમાં તેની ભૂમિકા કેવી છે તેના ઉપર કોમેન્ટ કરી હતી કે ‘હું તો gay છું ત્રણ બાળકોનો બાપ છું. મારી ફેમીલી લાઈફ સામાજિક સ્તરે ખૂબ નવીનતાપૂર્ણ અને ઉદ્યોગ સાહસિકતાપૂર્ણ છે’...બીજો અભિગમ વક્તવ્યમાં સાદૃશ્યો અને રૂપકો જેવા અલંકાર-ઉમેરણનો છે.
શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે.
 
યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને આ સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.  
એક વક્તવ્યમાં નોટીંગહામ યુનિ.ના પ્રૉ.રીચાર્ડ વીલ્કીન્સને આર્થિક અસમાનતાની નકારાત્મક સામાજિક અસર વર્ણવતાં કહેલું કે ‘ડેન્માર્કમાં અસમાનતા દર ખૂબ નીચો છે તેથી સમાજ વધુ સ્વસ્થ-સુખી-સંતુષ્ટ છે.’ હવે આમાં તો રમૂજ નથી, હકીકત જ છે, પણ એમાં વક્તાએ રમૂજ ઉમેરીને કહ્યું કે ‘આથી જો અમેરિકનોએ અમેરિકન ડ્રીમ મુજબ જીવવું હોય તો તેમણે ડેન્માર્ક જઈને વસવું !’ –સ્માઈલ ! હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રમૂજરંગ કેવી રીતે છાંટી શકાય. ચાલો, હવે વક્તવ્યને યાદગાર કેમ બનાવાય તે રસ્તે ઉપડીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. ===
===() ૧૫ થી ૨૦ મિનિટના વક્તવ્ય દરમ્યાન વક્તાએ ૩ થી વધુ મુદ્દાઓ કવર ન કરવા જોઈએ...===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે.
સ્ટેજ પર તમે બે ત્રણ વક્તાઓ બેઠા હો, અને એક વક્તાનું ભાષણ લાંબુ ચાલે તો તમે કંટાળી જાવ, શરીરથી અકળાઈ જાવ-થાકી જાવ એવું બને છે ને? તો શ્રોતાની હાલત એનાથીએ ખરાબ થતી હોય છે. તો પછી ઉપાય શો?-તમારું વક્તવ્ય ટૂંકું રાખો. KISS-અપનાવો-‘Keep It Short, Stupid !’ તો શ્રોતાને યાદ રાખવાનુંયે ઘણું સરળ થશે. દા.ત. ટેક્ષાસ ક્રિશ્ચિયન યુનિ.ના પ્રો. પોઉલ કીંગ એના વીકલી ૩ ક્લાસના ક્લાસને, પ્રત્યેક ૫૦ મિનિટના એવા ૩ વર્ગોમાં વહેંચી દે છે. પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓને આપેલું મેટર વધુ સારી રીતે યાદ રહે છે અને તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે.
તો, આપણે એ જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું.
 
આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે.  
TEDનાં પ્રેઝન્ટેશન પણ સામાન્યતઃ૧૮મિનિટનાં રખાય છે, જે ૧૫થી ૨૦ મિનિટના દાયરામાં બરાબર આવી જાય છે, એટલું જ નહિ, એટલા સમયમાં ૩ જ વિષયો કે મુદ્દાની ચર્ચા કરવી, કારણ કે હાર્વર્ડ સંશોધન કહે છે કે મોટા ભાગના લોકોને એકી વખતે ૭ નવી બાબતો યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે.જોકે ત્યાર પછી સંશોધકોએ રીવાઈઝ કરી અને ૭ને બદલે ૩ જ ટૂકડામાં કે વધુમાં વધુ ૪માં જ તમારી વાત રજૂ કરવાની થીયરી આપી છે. જેમ કે સંખ્યા 2,222 છે, તેને નંબર છે, તેને નંબર 3,948કરતાં યાદ રાખવી સરળ છે. પહેલી સંખ્યા ‘2’ એક માહિતી-ટૂકડો વર્ણવશે અને બીજો કમ સે કમ બે ટૂકડા-39 અને 48 વર્ણવશે...આમ, જેમ ઓછા ટૂકડા હશે તેટલું યાદ રાખવું સરળ થશે. આમાંથી પણ શ્રોતાને સૌથી મહત્ત્વનો મુદ્દો તમારે કયો યાદ રખાવવો છે તે ભારપૂર્વક પહેલાં લો. પછી બીજા બે ઉમેરો. પણ ૩થી વધુ ના લેશો. પહેલા મુદ્દાને મોટા અક્ષરે હેડલાઈનમાં મૂકો. પછી બીજા બે મુદ્દાને તેની નીચે સ્થાન આપો-sub. heading તરીકે. અંતે, આ ત્રણેય સહાયક મેસેજની નીચે તેના વિશિષ્ટ મુદ્દાને રેખાંકિત કરો. એ તમારા વક્તવ્યનું ‘નવનીત’ હશે.
આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે.
આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ.
વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે  ખાસ કરીને ધર્મને.  
આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ.
જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર જ વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.  
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
=== () રજૂઆત દરમ્યાન શ્રોતાઓની બધી જ્ઞાનેંદ્રિયોને ઉદ્દીપ્ત કરવાથી તેમને તમારા વિચારો યાદ રાખવામાં મદદ મળે છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે.
તમે છેલ્લે ક્યારે સૂર્યસ્નાન કરેલું? ત્યારે ત્વચાને કેવું લાગેલું? તમને આસપાસનું વાતાવરણ, ત્યાંની ગંધ-સુગંધ કેવી લાગેલી? આ બધી વિગતો તમને કેટલે અંશે યાદ છે?... ટૂંકમાં, કોઈપણ વસ્તુ/ઘટનાને આપણે પંચેન્દ્રિયોથી અનુભવીએ તો એ આપણને વધુ સ્પષ્ટ રીતે યાદ રહી જાય છે.સાન્તા બાર્બરાની યુનિ. ઑફ કેલિફોર્નીયાના રીચર્ડ મયેર મલ્ટીસેન્સરી ઉદ્દીપન અને સંવર્ધિત સ્મૃતિ વચ્ચેના સંબંધના ક્ષેત્રને ભવિષ્યના cognitive મનોવિજ્ઞાનનું રસિક ક્ષેત્ર માને છે. એમના અનુભવ મુજબ, જે વિદ્યાર્થીઓ બહુ-ઇંદ્રિય(મલ્ટીસેન્સરી) શિક્ષણ પર્યાવરણ (વીડીયો, ટેક્ષ્ટ, ચિત્રો, કલ્પનો)માં ભણે છે. તેઓ, એકેન્દ્રિય પર્યાવરણમાં ભણનાર(માત્ર વાચન કે શ્રવણ) કરતાં વધુ માહિતી યાદ રાખી શકે છે, ભણવામાં આગળ વધી શકે છે.
આ પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
 
આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે.
જો તમારે રજૂઆતને યાદગાર બનાવવી હોય તો એકથી વધુ ઇંદ્રિયોને અપીલ કરે તેવું પ્રત્યાયન કરો. તો આવો, દૃશ્ય અને શ્રાવ્ય-બે કેંદ્રીય જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતી –સંક્રમણ કેવી રીતે કરવું તે જોઈએ: (ચલ)ચિત્ર અને ટેક્ષ્ટ : મોટા ભાગના TED ટૉકર્સ PPT કરતાં ચિત્રોનો વધુ ઉપયોગ કરે છે. PPTમાં ઘણી ટેક્ષ્ટ ભરી હોય, વધુ પડતા શબ્દો હોય જે દર્શકને માર્ગચલિત કરે છે, કારણ કે આપણી  ગ્રહણક્ષમતા મર્યાદિત હોય છે. એકાદ બે શબ્દો કે પંચલાઈનવાળાં ચિત્રો તમારી વાતને સબળ રીતે રજૂ કરી શકે છે. પુનરાવર્તન જેવી સંભાષણકલા દ્વારા આપણી શ્રવણેન્દ્રિય વધુ સતર્ક-ઉદ્દીપ્ત થાય છે.
પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે એ વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે.
 
તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે.
માર્ટિન લ્યૂથર કીંગનું પ્રખ્યાત વક્તવ્ય આ ચાર શબ્દોને પુનરાવર્તિત કરતું હતું: ‘I have a dream.’ હજી શ્રોતાના કાનમાં ગૂંજે છે અને એ માર્ટિન લ્યૂથરની યાદ અપાવે છે.. એ જ રીતે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતેલા બરાક ઓબામાના ૩ શબ્દો ‘Yes, We can!’ જગમશહૂર થયા, મતદારોને સંગઠિત કર્યા અને અશ્વેતોનો આત્મવિશ્વાસ ખૂબ વધારનારા બની રહ્યા.
એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ.
આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું.
આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.  ===
==<span style="color: red">સમાપન :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ?
<span style="color: blue">Talk Like TED</span> પુસ્તકમાં લેખક કાર્માઇન ગેલો પ્રભાવક અને અસરદાર પ્રેઝન્ટેશનની ચાવીઓ બતાવે છે. અસંખ્ય સફળ TED વક્તાઓની રજૂઆતોનું પૃથક્કરણ કરીને ‘જાહેર વક્તવ્યકળા’ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપે છે. વાર્તાકથન, સાંવેગિક જોડાણ, વક્તવ્યનું સુગ્રથિત માળખું, વિચારોની ધારદાર રજૂઆત, આંકડાકીય, ઘટનાકીય આધારો વગેરે તમારા વક્તવ્યને શ્રોતાના દિલોદિમાગમાં ગૂંજતું કરી દે છે. તમે શિખાઉ વક્તા હો કે અનુભવી વક્તા હો, આ પુસ્તક તમારી ‘કમ્યુનિકેશન સ્કીલ’ સુધારવામાં અને શ્રોતાઓ ઉપર તમારી ચિરસ્થાયી છાપ છોડવામાં ખૂબ સહાયક થશે.
નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે.
 
ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર જ, સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે.  
૨૧મી સદીના યુગમાં તમારા વિચારોને વિશ્વ સમક્ષ પ્રભાવક રીતે મૂકવા, દર્શકોને ગળે ઉતારવા કૌશલ્યો ખૂબ જરૂરી છે.તમારું પ્રેઝન્ટેશન બધાથી અલગ, હટકે હોવું જોઈએ, અને તેમ કરવા તમારે શ્રોતા જોડે ઈમોશનલી કનેક્ટ થવું પડે. અને શ્રોતાઓ તમારા વક્તવ્યને યાદ રાખે એવું તમે ઈચ્છતા હો તો વક્તવ્ય સંક્ષિપ્ત રાખો, વીસ મિનિટના ભાષણમાં ત્રણ જ મુદ્દાઓ સમાવો અને શ્રોતાની જ્ઞાનેન્દ્રિયોને અપીલ કરો.
એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ આ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે.
 
હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ.
એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ?
તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. એ તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
==<span style="color: red">ચાવીરૂપ મુદ્દાઓ :</span>==
{{Poem2Open}}
 
આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે.
<span style="color: blue">૧. TED ફોર્મ્યુલા :</span>
મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા!
 
એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી.  
બાઈબલના ‘ટેન કમાંડમેન્ટ્સ’ની જેમ સફળ ટૉકની ફોર્મ્યુલાને ‘ટેડ કમાન્ડમેન્ટ્સ’ કહેવાય છે. જેમાં વાર્તાકથન, ઈમોશનલ કનેક્શન, સ્પષ્ટ સંદેશાસૂચક માળખાનો સમાવેશ થાય છે.
વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે.
 
તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે.
<span style="color: blue">૨. વાર્તાકથનની તાકાત :</span>
પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે.
 
એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.
તમને યાદ રહી જાય તેવું વક્તવ્ય/પ્રેઝન્ટેશન બનાવવું હોય તો વાર્તા/ઘટના/પ્રસંગ નિરૂપણ ખૂબ અગત્યનું થશે. તમારી વ્યક્તિગત કે અન્યની વાત સાંભળવાથી શ્રોતા સાંવેગિક સ્તરે તમારી સાથે જોડાશે અને તમારો મુદ્દો વધુ યાદગાર બનશે.
{{Poem2Close}}
 
<span style="color: blue">૩. ઉત્કટ આવેગ અને ઉત્સાહ :</span>
 
TED વક્તાઓ તેમના પોતાના વિષયના/ક્ષેત્રના ઉત્સાહી, સફળ, ઝૂનૂનવાળા વ્યક્તિઓ તરીકે પ્રખ્યાત હોય છે. શ્રોતાઓને તમારી સાથે જોડવામાં તમારી ખરી ઉત્કટતા અને ઊર્જા કેવી રીતે વધારવી તે લેખક બતાવે છે.
 
<span style="color: blue">૪. દૃશ્ય-શ્રાવ્ય અને ઈમોશનલ અપીલ :</span>
 
સ્લાઈડ્સ, ચિત્રો વગેરે દૃશ્ય માધ્યમોને વક્તવ્યમાં કેવી રીતે જોડવાં અને પ્રેઝન્ટેશન અસરકારક બનાવવું તે પુસ્તક સુપેરે સમજાવે છે. આનાથી પણ શ્રોતાને સાંવેગિક સ્પર્શ મળે છે.


== <span style="color: red"> સારાંશ </span>==
<span style="color: blue">૫. વ્યવહારુ ટીપ્સ :</span>
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.
સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:
1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા.
2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે.
3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે.
4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી.
5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે.
6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે.
સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.


{{Poem2Close}}
વક્તાની જાહેર વક્તવ્યકળા સુધારવા તેનાં  બોડી લેંગ્વેજ, શબ્દ અને ભાષા પ્રયોગ, વક્તવ્યનું રીહર્સલ, ચહેરાના હાવભાવ, આંખ અને હાથના હાવભાવ વગેરે ટેકનિકવાળી કેટલીક વ્યવહારુ ટીપ્સ પણ આ પુસ્તકમાં આપી છે.


== <span style="color: red">અવતરણો: </span>==
== <span style="color: red">અવતરણો: </span>==
{{Poem2Open}}
 
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે:
* “ઉમદા વિચારો એકવીસમી સદીનું ચલણ છે.”
1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે ન તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.”
* “તમારા વિચારો તમારા શૉના સિતારા છે.”
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.”
* “ પેશન-ઉત્કટ આવેગ-એ મહાન વક્તવ્યોની આધારશિલા છે.”
3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.”
* “વધારે પડતી માહિતી અને ઓછા પડતા સમયના આ યુગમાં, સુગ્રથિત-સુનિયોજીત પ્રેઝન્ટેશનનું સદા મહત્ત્વ રહેવાનું છે.”
4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.”
* “આપણા મગજને આશ્ચર્યો ગમે છે.”
5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.”
* “ બોલે તેનાં બોર વેચાય”
6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.”
7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.”
8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.”
9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.”
10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.”
11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે  મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.”
12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.”
13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.”
14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.”
15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.”
આ અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.
{{Poem2Close}}