ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/આસ્વાદનિષ્ઠ વિવેચનલેખો

From Ekatra Wiki
Revision as of 20:45, 9 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાહિત્યસૂચિ

૭. ઉમાશંકરની કૃતિ અથવા કૃતિઅંશ-વિષયક આસ્વાદનિષ્ઠ વિવેચનલેખો

[૧] કવિતા અન્નબ્રહ્મ દક્ષા વ્યાસ : ‘અન્નબ્રહ્મની ઓળખ’, ભાવ-પ્રતિભાવ, જુલાઈ, ૧૯૮૧, પૃ. ૧૫૮–૧૬૪. આજ મારું સહુને નિમંત્રણ હસિત બૂચ, ક્ષણો ચિરંજીવી (ભાગ–૧), ૧૯૮૧, પૃ. ૫–૮. આત્માનાં ખંડેર ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ, ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨૩. જયંત પાઠક : “ ‘આત્માનાં ખંડેર’ : યથાર્થનો સેતુબંધ”, કિમપિ દ્રવ્યમ્, ૧૯૮૭, 
પૃ. ૨૩૮–૨૫૦. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૭૪–૧૮૧. નિરંજન ભગત : યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા [પૂર્વાર્ધ](૧૬૦), ૧૯૭૫, પૃ. ૧૭૬–૧૮૯ ‘આત્માનાં ખંડેર’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૭૭–૩૮૭. રઘુવીર ચૌધરી : “વિસ્મયથી સમજ સુધી : ‘આત્માનાં ખંડેર”’, પરિસંવાદ (ઉત્તરાર્ધ), વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૭–૧૦. પુનર્મુદ્રણ : અદ્યતન કવિતા, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૧–૧૮. આસ્વાદ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૨. ઇતિહાસમાં ન નોંધાયેલી ઘટના વેણીભાઈ પુરોહિત : કાવ્યપ્રયાગ, ૧૯૭૮, પૃ. ૬૭–૬૮. ઊભી વાટે ઊડે રે અવંતિ દવે : ગીતવીથિકા, ૧૯૮૩, પૃ. ૧૬–૧૮. એક ચુસાયેલા ગોટલાને ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૨૨૮–૨૩૨. એક ઝાડ... ફિલિપ ક્લાર્ક : ‘વાસ્તવિકતાનો નરવો ચિતાર’, રચનાનોરસાસ્વાદ, ૨૦૦૬, પૃ. ૨૮–૨૯. ભૂપેશ અધ્વર્યુ : પરબ, ડિસે., ૧૯૮૭, પૃ. ૫૩–૫૬. હરીન્દ્ર દવે : ‘મૃત્યુફળ : કદાચ જ’, માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૧૨૧–૧૨૨. એક બાળકીને સ્મશાને લઈ જતાં ધીરુ પરીખ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૯–૨૨. નગીનદાસ પારેખ : કાવ્યપરિચય (ભા : ૨), ૧૯૨૮, સંપા. રામનારાયણ વિ. પાઠક અને નગીનદાસ પારેખ, પૃ. ૨૦૪. રમેશ પારેખ : શબ્દની જાતરા સત્ય સુધી, ૨૦૦૧, પૃ ૩૧–૩૩. કુતૂહલ રાજેન્દ્ર ઉપાધ્યાય : ‘કુતૂહલ (કાવ્યાસ્વાદ)’, ઓળખ, એપ્રિલ ૨૦૦૬, પૃ. ૨૫–૨૬. કોઈ જોડે, કોઈ તોડે જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૪. સુરેશ દલાલ : કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૨૭–૧૨૮. ગયાં વર્ષો – (અને) રહ્યાં વર્ષો તેમાં – ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ’, ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૮૭, પૃ. ૧૦૪–૧૪૩. પુનર્મુદ્રણ : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૨૦–૨૨૫. ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦. પૃ. ૯૨. રમણલાલ જોશી : મારું પ્રિય કાવ્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭, પૃ. ૩–૯. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૧૪૪–૧૫૭. હરીન્દ્ર દવે : ‘અવનિનું અમૃત’, કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨–૬૪. પુનર્મુદ્રણ : કાવ્યસંગ, ૧૯૮૪, પૃ. ૯૦–૯૨. ગાણું અધૂરું હરીન્દ્ર દવે : ‘એક ગીત વિશે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૮૭–૧૮૮. ગીત ગોત્યું ગોત્યું સુરેશ દલાલ : ‘અમે સૂતા ઝરણાને જગાડ્યું’, સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૧૭–૧૧૯; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૩–૬; સુરેશવિશેષ, ૧૯૯૨, પૃ. ૬૯–૭૧; કાવ્યપરિચય, સંપા. મનહર મોદી, ૧૯૯૯, પૃ. ૧૦–૧૨. સ્નેહરશ્મિ : ‘કવિતાની શોધની કેડીએ’, પ્રતિસાદ, ઑક્ટો., ૧૯૮૪, પૃ. ૭૮–૮૩. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય જયંત બી. શાહ : નવચેતન, મે, ૧૯૭૧, પૃ. ૧૭૯–૧૮૨. ઘૂમે ઘેરૈયા ધીરેન્દ્ર મહેતા : ત્રણ કાવ્યો : અનુભૂતિના ત્રણ સ્તર’ [ત્રણ કાવ્યમાંનું એક કાવ્ય ઉ.જો.નું, પરબ, એપ્રિલ, ૧૯૮૮, પૃ. ૨૯–૩૨. ચહેરા મનુજના મણિલાલ હ. પટેલ : ઉદ્દેશ, નવે., ૧૯૯૦, પૃ. ૧૪૨–૪૪. ચિલિકા ભોળાભાઈ પટેલ : ‘ચિલિકા : અજંપાનું કાવ્ય’, શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૨૦૦૪, પૃ. ૯–૧૨. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૨૪–૧૨૯. ચોખૂણિયું મારું ખેતર ઉશનસ્ : ‘કાવ્યશાસ્ત્રનો સઘન સમન્વય’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૩–૨૫. છિન્નભિન્ન છું ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૧૨૨. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯–૧૧૭. પુનર્મુદ્રણ : અનુભાવ, ૧૯૭૫, પૃ. ૧૧૮–૧૨૯. ભાલચંદ્ર : ‘વન ઇમ્પલ્સ (૧૬૦)ૉમ ધ વર્બલ વુડ’, એતદ્., એપ્રિલ–મે, ૧૯૮૫, પૃ. ૩૫–૪૮. ભોળાભાઈ પટેલ : ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’, માર્ચ, ૧૯૮૭, પૃ. ૭૯–૮૫. યશવંત શુક્લ : કવિલોક, સપ્ટે.–ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૨૫૫–૨૫૮. પુનર્મુદ્રણ : શબ્દાંતરે, ૧૯૮૪, પૃ. ૬૦–૬૭. Ramanlal Joshi : ``An Analysis of `Fragmented' by Umashankar Joshi in the Ras–dhvani Tradition, East–West Poetics at work (Ed. by C. D. Narasinhaiah), ૧૯૯૪, P. ૨૫૭–૨૬૩. જઠરાગ્નિ ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, પૃ. ૧૨૩. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૧૯. દશરથ ડી. પટેલ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૯૦, પૃ. ૧૯૧. ધીરેન્દ્ર મહેતા : ‘પીડિતદર્શનનાં બે કાવ્યો’, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૯૬, પૃ. ૧૭૦–૧૭૨. જનશક્તિ હું નટુભાઈ ઠક્કર અને પ્રતિભા શાહ : કાવ્યપરિશીલન, ૧૯૯૯, પૃ. ૩૯–૪૦. ઝંખના ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૮–૨૪૨. તાળું યૉસેફ મૅકવાન : “ ‘તાળું’ – અસ્તિત્વસ્પર્શી ‘હું’નું કાવ્ય”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૫–૩૮. તેથી થયો સફળ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬. પૃ. ૧૭૧–૧૭૨. ત્રણ વાનાં સુરેશ દલાલ : ‘ઝલક’ ૧૯૯૨, પ્ર. આ., ૧૯૯૨, ૧૯૯૬, પૃ. ૫૮. દયારામનો તંબૂર જોઈને ચિનુ મોદી : ‘ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ’, ૧૯૭૩, પૃ. ૩૪૬–૪૭. દર્શન ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૭–૪૮. ‘ધારાવસ્ત્ર’ ઉશનસ્ : ‘ધારાવસ્ત્ર’, આસ્વાદમાલા, ૨૦૦૫, પૃ. ૯–૧૦. યોગેશ જોષી : ‘અપાર્થિવને ઝાલવાની મથામણ’, કવિલોક, નવે.–ડિસે., ૧૯૮૬, 
પૃ. ૪૪–૪૬. રાધેશ્યામ શર્મા : ‘જ્યારે સૂર્ય પણ હડસેલાઈ જાય છે’, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૪, પૃ. ૨૧–૨૨. “ ‘ધારાવસ્ત્ર’ રૂપે ઉમાશંકર ઓ....પણે લહેરાય”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૯–૪૦. સુમન શાહ : “ ‘ધારાવસ્ત્ર’ : એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૮૩, પૃ. ૧૨૨–૧૨૫. પુનર્મુદ્રણ : સંરચના અને સંરચન, જૂન, ૧૯૮૬, પૃ. ૧૯૮–૨૦૫. નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જયંત પાઠક : ‘સૌંદર્યનું પાન અને આપમેળેનું ગાન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૫–૧૬. મણિલાલ હ. પટેલ  : ‘અંકુર આથમ્યો નથી’, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૫, પૃ. ૧૬–૧૯. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૧૮૬–૧૯૦. “ ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ અને ‘ભણકાર’ : એક તુલના” કાવ્યસંવાદ, માર્ચ, ૧૯૯૨, પૃ. ૧૩–૧૯. નવપરણીત પેલાં સુરેશ દલાલ : વિવેચન, ઑક્ટો.–ડિસે., ૧૯૮૩, પૃ. ૨૯૫–૩૦૨. પુનર્મુદ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૧૨૧–૧૩૦. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૪–૨૩. નવાં નવાણ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ : ૧૯૬૫, પૃ. ૧૨૫–૧૨૬. નાનાની મોટાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૦–૧૭૧. વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૮. નિવેદન જગદીશ જોશી : એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૨૬૬–૬૭. નિશીથ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૪૭–૧૫૦. રામપ્રસાદ બક્ષી : ‘આહ્લાદક શબ્દચિત્રણ’, સંસ્કૃતિ, જાન્યુ.–માર્ચ, ૧૯૮૧, 
પૃ. ૫૦૦–૫૦૪. સ્નેહરશ્મિ : ‘નિશીથ : એક સ્વાધ્યાય’, ઊર્મિ–નવરચના, ડિસે., ૧૯૪૭, પૃ. ૫૮–૬૧. નિસર્ગ-યુવરાજ જયન્ત પંડ્યા : ‘કાવ્યસંગત : નિસર્ગ-યુવરાજ’, શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૫, પૃ. ૧૧–૧૨. પગરવ સુરેશ દલાલ : ભજનયોગ, ૨૦૦૨, પૃ. ૧૯–૨૦. પંખીલોક ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૩૩૫. ચંદ્રકાન્ત શેઠ : “ ‘પંખીલોક’ વિશે”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૪૧–૫૦. પુનર્મુદ્રણ : “પંખીલોક”, ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૬–૯૮. જયંત પાઠક : ‘છેલ્લો શબ્દ...’, કવિતા, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૭૪–૭૫. પંચમી આવી વસંતની યશવંત ત્રિવેદી : ઝુમ્મરો, ૧૯૭૬, પૃ. ૧૪૮–૧૫૩. સુંદરજી બેટાઈ : ‘એક આસ્વાદ’, સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૨૪૧–૨૪૭. પીંછું બાબુ દાવલપુરા : ‘સાહિત્યાયન’, ઑગસ્ટ, ૧૯૭૭, (ખંડ–૩), પૃ. ૪૪–૪૫. મફત ઓઝા : ‘જેવો કો નભ તારલો’, કાવ્યનું શિલ્પ, ૧૯૭૬, પૃ. ૫૭–૬૨. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા લાભશંકર ઠાકર : થોડો અમસ્તો તડકો, ડિસેમ્બર, ૧૯૯૯, પૃ. ૮–૧૧. પ્રશ્ન ગુણવંત વ્યાસ : સંવેદન, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૨૦૦૭, પૃ. ૧૬–૨૦. પ્રશ્નોે જયંત પાઠક : આલોક, ૧૯૬૬, પૃ. ૫૩–૫૫. પુનર્મુદ્રણ : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૮–૧૦. બલિ મનહર જાની : ‘કાવ્યાસ્વાદ’, કવિલોક, મે–જૂન, ૨૦૦૩, પૃ. ૩૮-૩૯. બળતાં પાણી જયંત મોદી : ‘કાવ્યરસવિવેચન’, અભ્યાસ, જાન્યુ., ૧૯૬૭, પૃ. ૨૪૭–૨૪૮. બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૫૩–૧૫૬. બીડમાં સાંજવેળા જયંત પાઠક, રમણલાલ પાઠક : ગુજરાતી ઊર્મિકાવ્યો, ૧૯૮૩, પૃ. ૧૨૯–૧૩૦. બે પૂર્ણિમાઓ ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. વિનોદ જોશી : ‘કેટલાંક ગુજરાતી સૉનેટ, સૉનેટ તરીકે’, સૉનેટ, ૧૯૮૪, પૃ. ૬૩–૬૫. બોલે બુલબુલ સુરેશ જોષી : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૦, પૃ. ૫૦૬–૫૦૮, ૪૮૮. પુનર્મુદ્રણ : ગુજરાતી કવિતાનો આસ્વાદ, ૧૯૬૨, પૃ. ૫૯–૬૫. ભટ્ટ બાણ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૮–૩૪૯. ભોળાભાઈ પટેલ : “ ‘જાણશો મૃત્યુથી પ્રીતિ’ ” (ઉમાશંકર-રચિત ‘ભટ્ટ બાણ’ના અર્થઘટનની દિશામાં), શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૪૫–૪૯. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૧૫–૧૨૩. ભલે શૃંગો ઊંચાં ઉશનસ્ : રૂપ, અને રસ, ૧૯૬૫, પૃ. ૨૬૯–૨૭૫. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૧–૧૨૨. મણિલાલ હ. પટેલ, વિનોદ હ. જોશી : સાહિત્યનો આસ્વાદ, ૧૯૯૨, પૃ. ૨૩–૨૮. રમણ સોની, મણિલાલ હ. પટેલ : કવિતાનું શિક્ષણ, ૧૯૭૮, પૃ. ૫૫–૫૮. ભોમિયા વિના સુરેશ દલાલ : કાવ્યભૂમિ, ૧૯૯૮, પૃ. ૧૬–૧૭. હરિવલ્લભ ભાયાણી : “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા : ઉમાશંકરનું એક વિષાદ ગીત”, ઉદ્દેશ, સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૧-૪૩. મધ્યાહ્ન ઈશ્વરચંદ્ર ભટ્ટ : ‘તુલનાત્મક કાવ્યાનંદ (મધ્યાહ્ન)’, મ્હોરતો ફાલ, ડિસે., ૧૯૮૫, પૃ. ૧૬–૧૭. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી : સાહિત્યનો આસ્વાદ, ઑગસ્ટ, ૧૯૯૨, પૃ. ૨૩–૨૯. મંગળ શબ્દ (વિશ્વશાંતિ) સુંદરજી બેટાઈ : ‘ત્યાં દૂરથી...’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો., ૧૯૮૧, પૃ. ૪૧૮–૧૯. માઈલોના માઈલો મારી અંદર – ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પરાવર્તકતાથી પારદર્શકતા સુધી’, પરબ, ઑક્ટો., ૧૯૮૨, પૃ. ૩૨–૪૦. પુનર્મુદ્રણ : પ્રતિભાષાનું કવચ, ૧૯૮૪, પૃ. ૯૦–૯૧. ચંદ્રકાન્ત શેઠ : ‘માઈલોના માઇલો મારી અંદર’, અખંડ આનંદ, પૃ. ૧૨–૧૫. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૦–૮૫; આપણાં કાવ્યરત્નો : ઉઘાડ અને ઉજાશ, ૨૦૦૬, પૃ. ૮૩–૮૭. મણિલાલ હ. પટેલ : “ ‘માઈલોના માઈલો’ની કાવ્યયાત્રા”, વિવેચન, ઑક્ટો.–ડિસે., ૧૯૮૨, પૃ. ૨૭૭–૨૮૫. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૪૩–૫૩. સુરેશ દલાલ : ‘કવિતાની વાત’, ૧૯૯૧, પૃ. ૧૩૨–૧૩૪. માધવને મુખડે મોરલી કિસનસિંહ ચાવડા : સમિધ, ગ્રંથ–૨, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૬, પૃ. ૩૮૭–૩૮૯. માનવીનું હૈયું જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૬–૧૭. મારા પાલવને છેડલે (‘વસંતમંજરી’માંથી) સુરેશ દલાલ : કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૩૭–૩૮. મુખચમક વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૭–૧૮. મૃત્યુફળ ભૂપેશ અધ્વર્યુ : ‘મૃત્યુફળ’ (કાવ્યાસ્વાદ), પરબ, ડિસેમ્બર, ૧૯૮૭, પૃ. ૫૩–૫૬. મોખરે નગીનદાસ પારેખ : ‘કાવ્યપરિશીલન’, સાબરમતી (વાર્ષિક), ૧૯૬૯. પુનર્મુદ્રણ : વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૨૭૫–૨૭૮. મોચી બલવંતરાય ક. ઠાકોર : ‘પરિસ્થિતિચિત્ર’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૭–૩૮. રડો ન મુજ મૃત્યુને ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦–૧૨૧. રહ્યાં વર્ષો તેમાં – ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૨૨. જયંત પાઠક : કાવ્યલોક, ૧૯૭૩, પૃ. ૧૧–૧૩. પ્રસાદ બ્રહ્મભટ્ટ : ૨૯ કાવ્યાસ્વાદો, ૧૯૯૦, પૃ. ૨૪–૨૮. રમણલાલ જોશી : ‘મારું પ્રિય કાવ્ય’, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, ૧૯૭૦, પૃ. ૧૪૩–૧૫૭. સુરેશ દલાલ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧–૭. હરીન્દ્ર દવે : ‘અવનિનું અમૃત’, કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨–૬૪. રામાયણનાં છ પાત્રો દક્ષા વ્યાસ : “ ‘રામાયણનાં છ પાત્રો’ : એક આસ્વાદ”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૫–૧૫૭. લાઠી સ્ટેશન પર મધુસૂદન કાપડિયા : “ ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન” પરબ, માર્ચ, ૨૦૦૭, પૃ. ૩૬–૩૯. લીલો જગદીશ જોષી : ‘લીલા રંગની લીલા’, એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૩૨૩–૩૨૫. વણજાર બલવંતરાય ક. ઠાકોર : નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૭૫–૭૬. વાંસળી વેચનારો નરોત્તમ પલાણ : ‘વાંસળી વેચનારો’ – શબ્દોનું ઔચિત્ય (પત્રચર્ચા), શ્રી ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ૧૯૮૧, પૃ. ૩૧૫. રાધેશ્યામ શર્મા : ‘શબ્દાકૃત લયલીનતા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૧, પૃ. ૧૭૪–૧૭૮. પુનર્મુદ્રણ : કવિતાની કળા, ૧૯૮૩, પૃ. ૧–૭; કાવ્યસંકેત, ૨૦૦૧, પૃ. ૧૩–૧૮. વિરાટ પ્રણય નલિન પંડ્યા : “ ‘વિરાટ પ્રણય’નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૭૪–૯૧. વિશ્વમાનવી ઉમાશંકર જોશી : “ત્રણ વિવરણો : ‘વિશ્વમાનવી’ ”, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૨–૨૩૮. નિરંજન ભગત : ‘વિશ્વમાનવી’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૪–૩૯૫. ભગવતપ્રસાદ ચૌહાણ : “ ‘વિશ્વમાનવી’નું વિરાટ દર્શન”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૦–૩૪. ભૂપતરાય મો. ઠાકર : શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૨૩. વિશ્વશાંતિ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૫–૩૪૬. ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ (સંપાદકો) : ‘આપણાં ખંડકાવ્યો’, : ૧૯૫૭, પૃ. ૨૪૨–૨૪૭. રતિલાલ દવે : ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧–૧૦૯. શિશુ જગદીશ જોષી : ‘શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના’, એકાંતની સભા, સપ્ટે., ૧૯૮૮, પૃ. ૫૩–૫૫. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘મારી પ્રિય કવિતા : શિશુ’, સમિધ : ગ્રંથ : ૨, ૧૯૬૬, 
પૃ. ૩૪૦–૩૪૧. શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું... જયંત પાઠક : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૧૪–૧૬. હરીન્દ્ર દવે : ‘શૂન્યની વસ્તી’, માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૨૧–૨૨. શું શું સાથે લઈ જઈશ હું? ભોળાભાઈ પટેલ : ‘ખુલ્લા બે ખાલી હાથે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, ૧૯૯૬, પૃ. ૧૩૫–૧૩૯. યશવંત ત્રિવેદી : કવિતાનો આનંદકોશ, જાન્યુ., ૧૯૭૦, પૃ. ૩–૭. રમેશ જાની : કવિતા અમૃતસરિતા, જાન્યુઆરી, ૧૯૯૦, પૃ. ૧૯૨–૧૯૭. સુરેશ દલાલ : કાવ્યસંવાદ, ૧૯૮૯, પૃ. ૯૭–૧૦૦. કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૧૮૪–૧૮૮. હરીન્દ્ર દવે : કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૫–૬૭. શૂરસંમેલન જયંત કોઠારી : ‘યુગનો અવાજ અને કાવ્યકળા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૮૯, પૃ. ૩૩૧–૩૩૪. પુનર્મુદ્રણ : આસ્વાદ અષ્ટાદશી, ઑગસ્ટ, ૧૯૯૧, પૃ. ૧૦૭–૧૧૨. શોધ ઉમાશંકર જોશી : ‘શોધનો છંદ’, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૭–૪૯. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯–૧૧૭. સખી મેં કલ્પી’તી – બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૨૦૫–૨૦૬. મનોજ મ. દરૂ, રમેશ મ. શુ્ક્લ અને અન્ય : સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા, ૧૯૭૪, પૃ. ૧૮૧–૧૮૩. સદ્ગત મોટાભાઈ બલવંતરાય ક. ઠાકોર : ‘વિરહકાવ્યો’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૦–૩૧. સમિધ યશોધર મહેતા : “ ‘સમિધ’માં ઉમાશંકર”, આનંદધારા, પૃ. ૩૦–૩૨. સીમાડાના પથ્થર પર બલવંતરાય ક. ઠાકોર : સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૫૨, પૃ. ૨૪૮. ‘ઓડનો પ્રકાર’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૬૭–૬૮. હરિશ્ચંદ્ર ભટ્ટ : ‘પરિસંવાદ (પૂર્વાર્ધ)’, વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૫–૧૨. સ્ત્રીની ઊંચાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, ૧૯૯૬, પૃ. ૧૬૯–૧૭૦. સ્વપ્નોનું એક નગર – સુરેશ દલાલ : ‘સ્વપ્નોનું એક નગર હતું’, સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૪૦–૧૪૧. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૧–૧૩. હંપીનાં ખંડેરોમાં ચંદ્રશંકર ભટ્ટ : ‘કાલમહાકાલના વારાફેરાનું કાવ્ય’, તદર્થ (તાદર્થ્ય) ૧–૨, સપ્ટે., ૧૯૮૬, પૃ. ૨૭–૩૦. વિનોદ અધ્વર્યુ : કવિલોક, મે–જૂન, ૧૯૯૮, પૃ. ૨૨. હિસાબો જીવ્યાના મનસુખલાલ ઝવેરી : આપણો કવિતાવૈભવ–૧, જાન્યુ., ૧૯૭૪, પૃ. ૨૪૨–૨૪૬. હેમન્ત દેસાઈ : ‘લીલામય જીવનનું યથાર્થ દર્શન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૬–૨૯. હેમન્તનો શેડકઢો – સુરેશ દલાલ; કવિતા, એપ્રિલ, ૧૯૬૮, પૃ. ૨૪–૨૬. પુનર્મુદ્રણ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૨૧૧–૨૧૫; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૭–૧૦.

[૨] કાવ્યાંશ–વિવરણ ૧. ‘પુરુષો બાહુમાં બંદી ત્યાં સુધી માત્ર આપણા’ સુરેશ દલાલ : ઝલકપંચમી, ૧૯૯૮, પૃ. ૭૭–૭૯. ૨. ‘શરીરને મેં બહુ છેતર્યું છે’ સુરેશ દલાલ : ઝલકપ્રયાગ, ૧૯૯૭, પૃ. ૭૨–૭૩.

[૩] નાટ્યલક્ષી પદ્યપ્રયોગો કર્ણ-કૃષ્ણ દમયંતી પરમાર : “ ‘કૃષ્ણ-કર્ણ’ અને ‘રશ્મિરથી’ કાવ્યોમાં વ્યક્ત થતી યુગચેતના”, બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી, ૨૦૦૪, પૃ. ૩૦–૩૨. દિનકર જોષી : નાદબ્રહ્મ, ૧૯૯૭, પૃ. ૧૩૨–૧૪૪. મનુભાઈ પંચોળી ‘દર્શક’ : “ ‘કર્ણ-કૃષ્ણ’ એક આસ્વાદ”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૫૪–૧૬૬. કુબ્જા કાન્તિ સોમપુરા : ‘કુબ્જા : હરિવંશની અને ઉમાશંકરની’, પ્રસ્થાન, પોષ, સં. ૨૦૧૫, પૃ. ૧૨૫–૧૨૯. મહાપ્રસ્થાન ઉશનસ્ : “ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની ગતિ”, સમિધ, ગ્રંથ : ૨, ૧૯૬૬, 
પૃ. ૧૨૨–૨૮. પુનર્મુદ્રણ : ઉપસર્ગ, પૃ. ૧૯૯–૨૦૬. ચંદ્રકાન્ત શેઠ : ‘મહાપ્રસ્થાન’, રુચિ, સપ્ટે., ૧૯૬૪, પૃ. ૧૭–૨૨. પુનર્મુદ્રણ : કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૧૬૨–૧૭૭. જયંત વ્યાસ : “ ‘મહાપ્રસ્થાન’ વિશે એક દૃષ્ટિબિંદુ”, સાભિપ્રાય, માર્ચ, ૧૯૭૬, 
પૃ. ૫૯–૬૭. હીરા રા. પાઠક : ‘ચતુષ્પરિમાણ : (મહાપ્રસ્થાન વિશે)’, કાવ્યભાવન, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૯૮–૨૧૦. મંથરા ચન્દ્રકાન્ત ટોપીવાળા : “ ‘મંથરા’ — બૃહદ્ મનોનાટ્ય”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૪–૧૨૭. પુનર્મુદ્રણ  : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૭૬–૨૮૨. ધીરુબહેન પટેલ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૦૦–૨૦૬. ભરત મહેતા : ‘કાવ્યવિશારદનો કસબ’, શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૫૨–૫૯. પુનર્મુદ્રણ : “ ‘મંથરા’ : પદ્યએકાંકી તરીકે”, નાટ્યનાન્દી, ૧૯૯૫, પૃ. ૫૦–૫૬. રઘુવીર ચૌધરી : ‘મંથરા : અભિનેય પદ્યનાટક’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૮–૧૩૨. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૬૭–૧૭૩. વિનોદ અધ્વર્યુ : “ ‘મંથરા’ : નાટકની સૌથી નજીક પહોંચતી કૃતિ”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૬–૯૦. યુધિષ્ઠિર મનસુખલાલ ઝવેરી : ‘યુધિષ્ઠિર અંગે થોડુંક’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૨–૮૪. મનસુખ સલ્લા : “ ‘યુધિષ્ઠિર’ – વસ્તુપરિવર્તન અને કવિદૃષ્ટિ”, કોડિયું, જુલાઈ, ૧૯૭૮, પૃ. ૨૭૪–૨૮૧ અને બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૧૯૭૯, પૃ. ૫૬–૬૦. રતિ-મદન વિજયશાસ્ત્રી : “ ‘પ્રાચીના’ની એક કૃતિ ‘રતિમદન’ ”, અત્રતત્ર, ૧૯૮૨, પૃ. ૧૯૫–૧૯૯.

[૪] એકાંકી ગૌરીશંકર ચૂ. ઝાલા : ‘ચુંમાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : લતા-મંડપ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૪–૪૫, પૃ. ૧૩. ચંદુ મહેરિયા : ‘ઢેડના ઢેડ ભંગી’ વિશે, નિરીક્ષક, ૧૬–૪–૨૦૦૮, પૃ. ૨–૩. ચંદ્રકાન્ત શેઠ : “ ‘સાપના ભારા’ના ‘શલ્યા’ એકાંકીના અંતનો સુધારેલો પાઠ”, પરબ, જૂન, ૧૯૯૫. ચંદ્રશંકર ભટ્ટ : “ ‘સાપના ભારા’ : સમાજાભિમુખ કલાકૃતિ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૭૯–૮૨. ધીરેન્દ્ર મહેતા : ‘બે એકાંકીઓ’ (જયંતી દલાલકૃત ‘કજળેલાં’ અને ઉમાશંકરકૃત ‘ઊડણ ચરકલડી’), બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૨૨૮–૨૩૦. મહેન્દ્રસિંહ પરમાર : “ઉમાશંકરનું વણપરખાયેલું એકાંકી : ‘પારખું”’, શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૦૩, પૃ. ૬૯–૭૨. વિનોદ અધ્વર્યુ : ‘સાપના ભારા’ : રંગલક્ષી ચર્ચા, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૯૭–૨૦૨. વિષ્ણુ્પ્રસાદ ત્રિવેદી : “ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ચાર એકાંકી નાટકો : ‘દુર્ગા’ અને ‘ગૃહશાંતિ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–’૪૦, વિભાગ – ૧, પૃ. ૪૦–૪૧. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ, ૧૯૪૪, પૃ. ૨૯૭–૨૯૮. સતીશ વ્યાસ : “ ‘પડઘા’ – ઉમાશંકરનું મંચનક્ષમ એકાંકી”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૩–૮૫. પુનર્મુદ્રણ : પ્રતિમુખ, જુલાઈ, ૧૯૯૩, પૃ. ૯૭–૧૦૦.

[૫] દીર્ઘ નાટક સતીશ વ્યાસ : “ ‘અનાથ’ : ઉમાશંકર જોશીનું અગ્રન્થસ્થ નાટક”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૦૩–૨૧૦.

[૬] ટૂંકી વાર્તા એમ. આઈ. પટેલ : ‘મારી ચંપાનો વર’, નિહિત, જાન્યુઆરી, ૧૯૯૩, પૃ. ૧૧૪–૧૨૧. કે. જે. વાળા : ‘લીલી વાડી !’ (વાર્તાકૃતિ : આસ્વાદ), તાદર્થ્ય, જાન્યુઆરી, ૨૦૦૬, પૃ. ૪૬–૪૮. જશવંત મહેતા : ‘મુકુલનાં બહેન’, સર્જકની પાંખે, ૧૯૭૮, પૃ. ૮૧–૮૭. નલિન રાવળ : “ ‘ચક્કીનું ભૂત’ : ઉમાશંકરની વાર્તાકલાના સંદર્ભમાં”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫૧–૫૬. ‘મારી ચંપાનો વર’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૨૪–૨૨૮. પ્રસાદ બ્રહ્મભટ્ટ : ‘ઉમાશંકરની વાર્તાત્રયી’ (‘બે બહેનો’, ‘તરંગ’ અને ‘ત્રણ અર્ધું બે’) તાદર્થ્ય, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૩૭–૪૨. પુનર્મુદ્રણ : પરબ, નવેમ્બર, ૧૯૮૯, પૃ. ૧૫–૨૦. ભોળાભાઈ પટેલ : “ ‘ઝાકળિયું’ : એક સમાજશાસ્ત્રીય અભિગમ”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપાદક : મફત ઓઝા, પૃ. ૬૬–૭૨. રઘુવીર ચૌધરી : ‘વાસ્તવનાં બે સ્તર : ૧. માને ખોળે. ૨. મારી ચંપાનો વર’, વાર્તાવિશેષ, ઑક્ટોબર, ૧૯૭૬, પૃ. ૧૪૭–૧૫૮. રાધેશ્યામ શર્મા : “ખંડપ્રવેશ પછી ‘ગૃહપ્રવેશ’...” [‘પગલીનો પાડનાર’], બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૦–૧૭૧. પુનર્મુદ્રણ : શબ્દસમક્ષ, ૧૯૯૧, પૃ. ૪૦–૪૩; વાર્તાવિચાર, ૨૦૦૧, પૃ. ૩૪–૩૬. ‘જાણે કે મિનિઅચર મહાભારત’ (‘છેલ્લું છાણું’), ઉલ્લેખ, ૧૯૯૪, પૃ. ૧૧૯–૧૨૭; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ. ૨૦૦૪, પૃ. ૨૧૮–૨૨૩. પુનર્મુદ્રણ : વાર્તાવિચાર, ૨૦૦૧, પૃ. ૩૭–૪૨. વિજય શાસ્ત્રી : “ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા : ‘પગલીનો પાડનાર’ ”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૬૮–૧૬૯. ‘મારી ચંપાનો વર’ (માનસશાસ્ત્રીય ભૂમિકાની વાર્તા), ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૬૦–૬૫. સુભાષ દવે : “ ‘તરંગ?’ : એક મિતાક્ષરી”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫૭–૫૯.

[૭] નિબંધ આદિ દિગીશ મહેતા : “ ‘મિત્રતાની કલા’ : પૂર્વાર્ધની પ્રસન્નતા”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૭૭–૭૮. પ્રવીણ દરજી : “ ‘વાર્તાલાપોનો ‘વાર્તાલાપ’ ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, ૧૯૮૯, પૃ. ૭૩–૭૬. “ઉમાશંકર જોશીકૃત ‘પાડોશીઓ’ ”, લલિત નિબંધ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૭૨–૭૪.

[૮] વિવેચન ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘વિવેચન : કળા કે શાસ્ત્ર? : ઉમાશંકરના વિવેચનલેખની સઘન વાચના’ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપાદક : મફત ઓઝા, પૃ. ૯૯–૧૦૩; પુનર્મુદ્રણ : ‘વિવેચન : કલા કે શાસ્ત્ર? ઉમાશંકર જોશીના લેખનું વિવરણ’, વિવેચનનો