ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક સાહિત્યસૂચિ

From Ekatra Wiki
Revision as of 20:40, 9 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૪. ઉમાશંકર-વિષયક સાહિત્યસૂચિ

ઉમાશંકર જોશીનાં કેટલાંક પુસ્તકો, ઉમાશંકર એક છબી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૫૩–૫૪. સંપા. મહેન્દ્ર મેઘાણી.

ઉમાશંકર જોશી : વાઙ્મય-સૂચિ, કર્તા : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી.

ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૭૩–૧૮૪. કર્તા : ચંદ્રકાન્ત શેઠ.

ઉમાશંકર જોશી : વાઙ્મય-સૂચિ, કર્તા : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી

યુગદ્રષ્ટા ઉમાશંકર, બીજી સંશોધિત–સંવર્ધિત આવૃત્તિ, ૨૦૦૪, પૃ. ૩૭૬–૪૪૭. સંપા. ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુ પરીખ.

ઉમાશંકર જોશી : સંદર્ભસૂચિ, કર્તા : રમેશ જાની.

કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૫–૨૨. સંપા. સુરેશ દલાલ.

ઉમાશંકર જોશી : સાહિત્યસૂચિ, સંપા. પ્રકાશ વેગડ.

ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, મે, ૧૯૮૯, પૃ. ૧૧૧–૧૪૬. સંપા. મફત ઓઝા.

ઉમાશંકર જોશી : સાહિત્યસૂચિ સંપા. પ્રકાશ વેગડ અને નીરા દેસાઈ.

વિવેચન, જાન્યુ.–માર્ચ, ૧૯૮૨, પૃ. ૭૨–૮૮. સંપા. સુરેશ દલાલ.