કંકાવટી મંડળ 2/ફૂલ-કાજળી વ્રત

Revision as of 05:12, 19 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફૂલ-કાજળી વ્રત

શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.
મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ.
શંકર–પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નાળિયેર ને ચોખા લે.