કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૫. વીર નર્મદને એના વારસો વિશે

From Ekatra Wiki
Revision as of 09:16, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫. વીર નર્મદને એના વારસો વિશે

નિરંજન ભગત

ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
મારા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.

(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)