ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમૂર્તિ ગણિ

Revision as of 06:39, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયમૂર્તિ(ગણિ) [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬૪ કડીના ‘માતૃકાકાવ્ય’ (લે. ઈ.૧૪૯૪]ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં:૧; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]