ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયશીલ-૧

Revision as of 06:52, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયશીલ-૧ [ઈ.૧૬૮૪ સુધીમાં]: જૈન સાધુ. ચંદ્રસૂરિની મૂળ પ્રાકૃત રચના પર ૩૩૭ કડીના ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ (લે.ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ: મુપુગૂહસૂચી.