ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસુંદર-૨

Revision as of 06:55, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયસુંદર-૨ [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૦ ગ્રંથાગ્રના ‘પંચદશક્ષેત્રજિનવર-સ્તોત્ર’(ર.ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [શ્ર.ત્રિ.]