ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીચંદ-૧

Revision as of 13:28, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવીચંદ-૧ [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧,૨).[ર.ર.દ.]