ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદેવ-૨

Revision as of 12:51, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધનદેવ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રાજવિજયના શિષ્ય. ભૂવનકીર્તિસૂરિ. (અવ. ઈ.૧૬૫૪)ની આજ્ઞાથી રચાયેલા ‘સ્ત્રીચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૨). [વ.દ.]