ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસાગર સૂરિ-૧

From Ekatra Wiki
Revision as of 13:08, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધર્મસાગર(સૂરિ)-૧ [ઈ.૧૫૫૮માં હયાત] : પીંપલગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિની પરંપરામાં પદ્મતિલકના શિષ્ય. ૧૧૯ કડીના ‘મહાવીરચરિત્ર-સ્તવન (કલ્પસૂત્ર સંક્ષેપ)’ (ર.ઈ.૧૫૫૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]