ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસુંદરશિષ્ય

Revision as of 07:02, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નયસુંદરશિષ્ય [                ] : જૈન. ૩૨ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]