ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાભાઈ

Revision as of 12:27, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાનાભાઈ [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]