ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પીતાંબર

From Ekatra Wiki
Revision as of 11:48, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પીતાંબર [                ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે. કૃતિ: શ્રીરુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ,- સંદર્ભ: ફાહનામાવલિ: ૧, ૨.