ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશકીર્તિજી ભટ્ટારક

Revision as of 15:22, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશકીર્તિજી(ભટ્ટારક) [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘સમ્યકત્વ કૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૫) તથા ‘ચંદ્રપ્રભુ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૯૯)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]