ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતસાગર-૨

Revision as of 12:00, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લલિતસાગર-૨ [ઈ.૧૬૪૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩/સં.૧૬૯૯, માગશર સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા.[કી.જો.]