ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૪

From Ekatra Wiki
Revision as of 15:42, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વલ્લભ-૪ [ ] : અમદાવાદના વતની, જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ. આ કવિએ ‘નાગરોની ઉત્પત્તિનો ગરબો’ અને અન્ય કેટલાંક ગરબા-ગરબી (*મુ.), ‘મહાદેવજીનો વિવાહ’(મુ.), ‘શામળશાહનો વિવાહ/નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ તથા વિવાહખેલનાં પદોની રચના કરી છે. કૃતિ : *અંબિકેન્દુશેખર,-. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. [ર.સો.]