ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાશીલશિષ્ય

Revision as of 04:31, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદ્યાશીલશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘(ગોડી)પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]