ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંયમરત્ન સૂરિ

Revision as of 12:23, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંયમરત્ન(સૂરિ) [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીની ‘હરખાઈ શ્રાવિકાએ ગ્રહણ કરેલ ઇચ્છાપરિમાણ’ (ર.ઈ.૧૫૬૦) નામક કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]