ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યવિજ્ય પંડિત

Revision as of 09:24, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સત્યવિજ્ય(પંડિત) [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેસ્તસંગ્રહ; ૨. સઝાયમાળા(પં). [પા.માં.]