ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૯

From Ekatra Wiki
Revision as of 10:44, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરિદાહ-૯ [હં. ૧૮મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયહ્થ. ‘પિંગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે હંહ્કૃત અને વ્રજ ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને ‘રુચિરાષ્ટક’ પર ટીકા લખી છે. હંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુહાહિત્યકારો. [ર.હો.]