ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસારણ

From Ekatra Wiki
Revision as of 08:40, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રસારણ (Dissemination) : સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિરચન સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિરચનસિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે. ચં.ટો.