ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજોક્તિ

From Ekatra Wiki
Revision as of 12:26, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વ્યાજોક્તિ : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના હેઠળ છુપાવવામાં આવે ત્યારે વ્યાજોક્તિ અલંકાર બને. જેમકે “પ્રિયાનો વ્રણયુક્ત અધર જોઈને કોને રોષ ન ચડે? વારવા છતાં ભ્રમરયુક્ત કમળને સૂંઘનારી વામા! ભોગવ હવે!” જ.દ.