સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/જીવનની મોટી અમીરાત

From Ekatra Wiki
Revision as of 04:49, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સુરેશ દલાલે એક વાર મને પ્રશ્ન પૂછેલો: “તારો સહુથી વધારે આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સુરેશ દલાલે એક વાર મને પ્રશ્ન પૂછેલો: “તારો સહુથી વધારે આદરપાત્ર ગુજરાતી સર્જક કોણ?” જવાબમાં મેં કહેલું: “મકરન્દ દવે. કોઈ માણસનો વધારે પરિચય થાય ત્યારે ઘણી વાર આદર ધીરેધીરે ઘટતો જાય છે. મકરન્દભાઈ માટે પરિચય સાથે આદર વધતો જ રહ્યો છે. એમનો પ્રેમ પામ્યો તેને હું મારા જીવનની સૌથી મોટી અમીરાત ગણું છું. ગુરુ કરવામાં હું માનતો નથી, પરંતુ જો ગુરુ કરવાના જ હોય તો હું સાંઈ મકરન્દને ગુરુપદે સ્થાપું. તેઓ માનવતીર્થ છે.”