સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંતરાય આચાર્ય/દાસત્વ સામે મોરચા

From Ekatra Wiki
Revision as of 05:28, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “અમારે ગુલામો જોઈએ છે” — એ યુગયુગના ધનપતિઓ અને ધર્માચાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “અમારે ગુલામો જોઈએ છે” — એ યુગયુગના ધનપતિઓ અને ધર્માચાર્યોની માંગ છે. અને ધનાઢયોના એ સામ્રાજ્યમાં શતાબ્દીઓ સુધી એક મોટો માનવસમુદાય અહર્નિશ દાસત્વ કર્યા કરે છે. આ પાખંડ સામે યુગો થયા છૂટાછવાયા વીર માનવીઓ મોરચા માંડી રહ્યા છે.