સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નર્મદાશંકર દવે (નર્મદ)/વળાયે નહીં પાડ

From Ekatra Wiki
Revision as of 11:03, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ખરેખાત મા-પુત્રા સંબંધ કેવો, ખરે જાણવો પૃથિવી ને વૃક્ષ જેવો! કૃત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ખરેખાત મા-પુત્રા સંબંધ કેવો,
ખરે જાણવો પૃથિવી ને વૃક્ષ જેવો!
કૃતઘ્ઘ્ની છતાં વહાલ તો આણતાં જી,
વળાયે નહીં પાડ માયાળુ માજી!