સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/લઈ જા

From Ekatra Wiki
Revision as of 12:39, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી અમૃત સમીપે, નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા…