સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ભાષણોમાંથી ક્યારે મુક્ત થઈશું?

From Ekatra Wiki
Revision as of 06:12, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આજેમનેભાષણકરવામાટેઅત્યારેઅડધોકલાકઅનેસાંજનાએકકલાકમળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આજેમનેભાષણકરવામાટેઅત્યારેઅડધોકલાકઅનેસાંજનાએકકલાકમળીદોઢકલાકસુધીનોવખતઆપવામાંઆવ્યોછે. પણતેટલોબધોવખતસુધી (ભાષણ) આપવું, અનેતેનેતમારેપચાવવું, એમારીસત્તાનીબહારછે. મારેજ્યાંજ્યાંબોલવાનુંથાયછે, ત્યાંત્યાંહુંટૂંકથીજપતાવુંછું. હું૩૦વર્ષસુધીઘણુંભટક્યોછું. મેંજોયુંછેકેજ્યાંઅત્યંતબોલવાનુંહોયછે, ત્યાંકામકરવાનુંઘણુંજઓછુંહોયછે. અનેએદોષઆખાહિંદુસ્તાનઉપરમુકાતોઆવ્યોછે. આદોષમાટેઆપણેલાયકછીએ. માત્રાભાષણોઅનેવ્યાખ્યાનોનોખોરાકમળેછે, એમાંથીઆપણેક્યારેમુક્તથઈશું? આપણીજિંદગીમાંજેટલોવખતભાષણોસાંભળવામાંઆપણેગાળ્યોછે, તેટલોજવખતજોકાર્યકરવામાંગાળ્યોહોતતોઆજેહિંદુસ્તાનસ્વરાજનાપગથિયાઉપરઆવ્યુંહોત. વ્યાખ્યાનોસાંભળવાથીકાંઈસ્વરાજમળવાનુંનથી. સ્વરાજતોબલિદાનઆપવાથીઅનેલાયકાતમેળવવાથીજમળેછે. ભાષણમાટેરાખવામાંઆવેછેતેટલોવખતજોઅત્રોબેઠેલમાણસનેએક્કેકપાવડોઆપી, અત્રોજેટલીજમીનછેતેટલીખોદાવીતેમાંકાંઈવાવેતરકરવામાંઆવે, તોઆવતેવર્ષકાંઈનેકાંઈપણસારોપાકઊગશેજ. માત્રવ્યાખ્યાનોસાંભળવાથીકામોથતાંહોયઅનેઆપણાંદરદોમટતાંહોય, તોઘણેઠેકાણે‘ભાગવત’નાંપારાયણોથાયછેઅનેતેસાંભળવાનેઘણાશ્રોતાઓબેસેછે. પણકેટલાકતોઝોકાંખાતાંહશે. માત્રાસાંભળવાથીબધુંમળીજતુંહોય, તોપછીબીજુંકર્તવ્યકરવાનીજરૂરજનથી. બ્રાહ્મણોકથા-પુરાણવાંચે, એટલેઆપણોઉદ્ધારથયો. આમહિંદુસ્તાનનાલોકોનેસાંભળવાનો, બોલવાનોઅનેપોતાનાંવખાણોકરવાનોબહુશોખછે. તેકાર્યમાંતેઓગાંડાતૂરબનીજાયછે. પણઆમકરતાંજોમૌનધારણકરવામાંઆવે, તોતેથીઘણુંશીખવાનુંમળીશકેતેમછે. બોલવાથીકોઈજાતનુંમનનથઈશકતુંનથી. પણતમેકોઈપણકાર્યકરશો, તોતેમાંથીલોકોનેસારઅસારગ્રહણકરવાનોમળશે. પરિષદોઅનેભાષણો, એબધાંથીહુંથાક્યોછું, અનેહુંમારોઅવાજસાંભળીનેપણહવેકંટાળીગયોછું. કાર્યકરવાજેમનોબળજોઈએ, તેનહીંહોવાથીપરિષદોમેળવીએછીએ. આખાદેશમાંએમથાયછે. મનેઆસભાઓમાંઅનેઆઠરાવોમાંશ્રદ્ધાનથી. સભાઓભરવીઅનેએમાંઠરાવોપસારકરવા, એકેવળસમયનીબરબાદીછે. આપણેમાટેહવેપરિષદોભરવાનોકાળગયોછેઅનેકંઈકકરીબતાવીનેછાનામાનાબેસીજવાનોકાળઆવ્યોછે. કારણકેએવુંકાર્યકરીબતાવ્યાપછીજેકાંઈબોલાશે, તેનીઅસરલોકોઉપરજુદીહશે. તમેજોશોતોયુરોપમાંઆપણાદેશનીમાફકવ્યાખ્યાનોથતાંનથી. કારણતેઓનેસાંભળવાનીફુરસદનથી. તેઓહાલપ્રગતિમાંછેતેવીપ્રગતિમાંઆવવામાટેઆપણેસરકારપાસેકેટલાકહકોમાંગવાનાઅનેમેળવવાનાછે. એહકોમેળવવામાટેબાથભીડવાનીજરૂરછે. તેવાહકોમેળવવામાટેઆપણેલાયકથવાનીજરૂરછે. માટેવાંચી, વિચારકરી, અનુકરણકરીસરકારસાથેસત્યનેરસ્તેબાથભીડવાનેલાયકબનો. તમેજોએકઘડીભરપણએમમાનતાહશોકેઆધ્યાત્મિકજીવનશબ્દદ્વારાશિખાડીશકાયછે, તોતમેભૂલોછો. મેંપણઘણાંભાષણોનોસ્વાદચાખ્યોછે. હુંએટલુંકહેવાઇચ્છુંછુંકેઆપણેભાષણોકરવામાંઆપણીસામગ્રીલગભગસાવવાપરીચૂક્યાછીએ. આપણાકાનનેકેઆંખનેખોરાકમળે, એજકંઈપૂરતુંનથી. આપણાંહૃદયનેપણપોષણમળવુંજોઈએ, અનેઆપણાહાથપગપણચાલવાજોઈએ. લખાણોઆપણનેકોઈપણદહાડોસ્વરાજનથીઅપાવવાનાં. ગમેતેટલાંભાષણોપણઆપણનેસ્વરાજમાટેલાયકનથીકરીશકવાનાં. આપણુંચારિત્રયજઆપણનેસ્વરાજમાટેલાયકબનાવશે. મારાઆખાજાહેરજીવનદરમિયાનમનેલાગ્યુંછેકેઆપણનેજેવસ્તુનીજરૂરછે, તેએકજછે — અનેતેચારિત્રયનીખિલવણી. આપણામહાનદેશભક્તગોખલેએએમકહ્યુંછેકે, જ્યાંસુધીઆપણીમનોકામનાનેટેકોઆપવાઆપણીપાસેચારિત્રયરૂપીબળનથી, ત્યાંસુધીઆપણનેકંઈમળશેનહિ, આપણેકશાનેમાટેલાયકથશુંનહીં. [૧૯૧૬માંસુરત, કાશી, મદ્રાસ, અમદાવાદઅનેમુંબઈઆપેલાંભાષણોમાંથીસંકલન :‘ગાંધીજીનોઅક્ષરદેહ’ : ૧૩]