સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/શુદ્ધ કાંચન

From Ekatra Wiki
Revision as of 06:13, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આનંદશંકરભાઈએ‘હિંદુધર્મનીબાળપોથી’ લખેલીછે, પણએવૃદ્ધપુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આનંદશંકરભાઈએ‘હિંદુધર્મનીબાળપોથી’ લખેલીછે, પણએવૃદ્ધપુરુષોપણરસપૂર્વકવાંચીશકેઅનેજ્ઞાનમેળવીશકેએવીછે. મનેતોએઅલૌકિકગ્રંથલાગેછે. એમાંથીહુંતોરસનાઘૂંટડાપીરહ્યોછું. આનંદશંકરભાઈનાબહોળાવાચન-મનનુંઆપુસ્તકદોહનરૂપછે. આનંદશંકરધ્રુવનાધર્મઉપરનાસુંદરનિબંધોનોસંગ્રહ [‘આપણોધર્મ’] શુદ્ધકાંચનછે. આનિબંધોથીમનેભારેસુખમળ્યુંછે.