સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ મહેતા ‘સોપાન’/‘આઝાદીનાંઅંધારાં-અજવાળાં’

From Ekatra Wiki
Revision as of 13:14, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘આઝાદીનાં અંધારાં-અજવાળાં’ નામના મારા પુસ્તકનું ‘અર્પણ’ મેં આ રીતે કર્યું હતું: આઝાદી જંગના નિકટતમ સાથીઓ અને જીવનભરના સંનિષ્ઠ ઘનિષ્ઠ મિત્રો શ્રી વજુભાઈ શાહને શ્રી રતુભાઈ અદાણીને ‘તને સાંભરે રે? મને કેમ વીસરે રે?’