સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/ઉંમર

From Ekatra Wiki
Revision as of 11:35, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : “તમારી ઉંમર કેટલી?” “સત્તોતેર વર્ષ…” તે બોલ્યા. “ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?” પૂછનારે પૂછ્યું. “ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય” તેમણે કહ્યું : “આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…” [‘પરબ’ માસિક : ૨૦૦૬]