સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ પટેલ/બાબુભાઈ

From Ekatra Wiki
Revision as of 09:06, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯૧૭માં ગાંધીજીએ સ્થાપેલ ગોધરાના હરિજન આશ્રમના એક કાર્યક્રમમાં બાબુભાઈ આવેલા. ખૂણામાં ચંપલ ઉતારવા તે ગયા ત્યાં ગંદકી જોઈને મને કહ્યું: “શાંતિલાલ, આશ્રમમાં સફાઈ થતી નથી?” અને તરત હાથમાં ઝાડુ લઈને સફાઈ કરવા માંડ્યા.