સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/— એ જ રસ્તે
એકરાજાએકોઈમહાનગણિતશાસ્ત્રીનેકહ્યું : “મારારાજકુમારનેગણિતશીખવવાનોકોઈસહેલોરસ્તોબતાવો; તમનેજોઈએતેસંપત્તિઆપું.” ગણિતશાસ્ત્રીએકહ્યું : “સંપત્તિવડેતમારારાજકુમારનાએશઆરામનાંબેચારવધુસાધનોવસાવીશકાય, પણગણિતતોઆપણોગરીબમાંગરીબપ્રજાજનજેરસ્તેશીખેછેએજરસ્તેશીખીશકાય.