અલ્પવિરામ/કાવ્ય લખતાં અને લખ્યા પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાવ્ય લખતાં અને લખ્યા પછી

‘અહો’ કહી અહમ્ નહીં જગાડવું,
‘અરે’ કહી ન કાવ્યને બગાડવું.