આર. વી.

આર. વી.: ‘હલામણ જેઠવા નાટક પંચાંકી' (૧૯૦૪), ‘યોગીન્દ્ર ગોપીચંદ' (૧૯૦૪) જેવાં નાટકો તથા ‘હલામણ જેઠવાનાં ગાયનો’ના કર્તા.