ઉપાધ્યાય વિવેકવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય વિવેકવિજય (૧૯૦૭): ચોવીસ તીર્થંકરોનાં સ્તવનો, ગહૂંલીઓ, ગરબાઓ તથા મહાવીર સ્વામીનું પારણું વગેરે કૃતિઓનો સંગ્રહ ‘અભિનવ સ્તવન ગહૂંલીસંગ્રહ' (૧૯૩૯)ના કર્તા.